________________
ર
"
થાય તે સ’ભ' ( અહી' વ્યાકરણના નિયમ પ્રમાણે શભવને બદલે સ`ભવ થયેલ છે) આ સામાન્ય અર્થ થયા. અને ભગવત જ્યારે ગભમાં આવ્યા હતા ત્યારે દેશમાં અધિક ધાન્ય પાકવાના સ'ભવ થયા. અર્થાત અધિક ધાન્ય પાકયું તેથી ભગવ’તનું ‘સંભવ’નામ રાખ્યું તે વિશેષ અ
(૪) શ્રી અભિનંદનસ્વામી દેવેન્દ્રોથી અભિનંદન પામ્યા તેથી ‘ અભિનંદન' આ સામાન્ય અર્થ. તથા પ્રભુ જ્યારે ગર્ભમાં આવ્યા ત્યારપછી ઈન્દ્ર દિક-દેવાએ વાર વાર ભગવતની માતાને અભિનંદન આપેલું હેવાથી ભગ વંતનું ‘ અભિનંદન ' નામ રાખ્યું તે વિશેષ અર્થ.
-
(૫) શ્રી સુમતિનાથ-સુંદર મતિ હોય તે ‘સુમતિ’ આ સામાન્ય અર્થ થયા અને ભગવાન જ્યારે ગર્ભમાં હતા ત્યારે તેમના માતાને સુંદર નિશ્ર્ચય કરાવનારી મતિ પ્રગટી હતી તેથી ભગવાનનું નામ ‘સુમતિ' પાડ્યું તે વિશેષ અ
(૬) શ્રી પદ્મપ્રભસ્વામી-નિષ્પકતા ગુણની અપેક્ષાએ પદ્મ તથા પદ્મ સમાન પ્રભા-કાંતિવાળા હોવાથી પદ્મપ્રભ’ આ સામાન્ય અર્થ થયા અને ભગવત જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાને પદ્મ કમળની શય્યામાં સુવાના દહલા દેવ તાએ પૂર્વી માટે ‘ પદ્મ ' અને પ્રભુના દેહની ક્રાંતિ કમળ સમાન લાલ હોવાથી પદ્મપ્રભ’ નામ પાડયું તે વિશેષ અ.
'
(૭) શ્રી સુપાર્શ્વનાથ-દેહનાં પડખાં સુંદર હોવાથી સુપાર્શ્વ' આ સામાન્ય અથ થયા અને પ્રભુ ગાઁમાં