________________
૩૫
તારક શ્રી જિન પરમાત્માના ઉપદેશ અનુસાર આ સ'સારનાં કંચન-કામિની-ઘર-બાર-કુટુંબ-કખીલા-આારંભપરિમત-સ બધનાના ત્યાગ કરીને જેમણે આ મનુષ્યભવનું પરમ ફૂલ સ`સાવદ્યને ત્યાગ કરવારૂપ ચારિત્ર-ગ્રહણ કર્યું છે, અઢાર હજાર શીલાંગથનુ જે ત્રિકરણ શુદ્ધ પાલન કરે છે, પચ મહાવ્રતધારી, સદા સામાયિકમાં રહેલા -મહાવૈરાગ્યવ’ત–નિવદ્ય ભિક્ષા ગ્રહણ કરનારા, શાંત તપસ્વી, પરમગીતા, ક્રિયાનિષ્ઠ, શુદ્ધ ધર્મના સૂત્રાનુસારી ઉપદેશ આપનારા-અધ્યાત્મવત-વિશ્વોપકારિ, શિષ્યાને વિનયાદિ ગુર્ણાનું સંપાદન કરાવનારા, ગુરુકુળવાસી-રત્નત્રયીનું જ એક ચિત્તની આરાધન કરનારા-જિનાજ્ઞાના ધારી-પરિષહ ઉપરોને ક્ષમાભાવથી સહન કરનારા-શાસનપ્રભાવક-ધર્મની ચેત સમા પવિત્ર, શાસનમાં રાજા, મંત્રી અને સુભટ સ્થાને રહેલા, સેવા ગુણથી ભરેલા, મહાસ ́યમશીલ સદ્ગુરુ આ ચાવિસીમાં થયેલા પુ`ડરીક પ્રમુખ ૧૪૫૨ ગણુધર મહારાજ વગેરે શ્રી આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-જિનકલ્પી-થવીર કલ્પીયથાલન્દી-પરિહારવિશુદ્ધિ આદિ અનેક ભેદ-પ્રભેદે રહેલા અઢીદ્વીપવર્તી એ સહુને પશુ હુ' વાર'વાર ત્રિકાળ નમસ્કાર કરુ છુ.
સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર અને તપ.
આ પાંચ પરમેષ્ઠિ ભગવન્તાનાં સમ્યગ્દર્શન-જ્ઞાનચારિત્ર અને તપ જે આત્માના સ્વભાવરૂપ છે, જે મુક્તિ મેળવવા માટેના મહાધરૂપ છે, જે ક્ષાયિક ભાવે પ્રગટ