________________
૪
નમા અરિહંતાણું,
આ પ્રમાણે નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ-ચારે નિક્ષેપે રહેલા, માક્ષપુરીના સ`ઘ કાઢનારા સર્વ અહિં ́ત પરમાત્માએને મારા ત્રિકાળ અનત અન ́ત નમસ્કાર છે.
નમા સિદ્ધાણું.
આ અરિહંત પરમાત્માએની આજ્ઞા પાળીને જેઓ માક્ષમાં ગયા છે. જાય છે, અને જશે, તે અનન્તા સવ સિદ્ધ પરમાત્માને મારા ક્રેડ-ક્રાડવાર નમસ્કાર હોજો, અહા ! તેમને મારા ઉપર કેટલા બધા ઉપકાર છે! અનાદિ નિગેાદવાસમાંથી મને અને બીજા પણ અનેક આત્માઓને તેમણે બહાર કાઢયા છે, પાતે શિવપદ પામીને મારા આત્માને પણ જલ્દી શિવપદ પામવાનું તેએ! આમત્રણ આપી રહ્યા છે, ભગવતે બતાવેલા માક્ષમાગની આરાધનાનું આ જ નિશ્ચિત ફલ છે. જુએ જુએ તે કહે છે કે ‘તમે માક્ષ માગ'ની સુદર આરાધના કરી અને અમારી માફક સત્યમૂશિવ-સુંદરમ્ શિવપદ પામી અક્ષય સુખના ભાફ્તા બના, પ્રેરક એવા આ સિદ્ધ પરમાત્માને હું' વારવાર વંદના કરુ છું. પરમાત્માના મેાક્ષમાના સાક્ષાત્ કુલ સ્વરૂપ સિદ્ધ પરમાત્મા
---
છે.
નમા આરિયાણુ,
નમા ઉવજ્ઝાયાણું,
નમે લાએ સવ્વસાહૂ