________________
૨૪૨
न पुण्यमपवर्गीय, न च चिन्तामणिर्यतः । સજ્જ તે નમાર, મિત્રુશ્યોઽમિનીયતે।3।।
હે ભગવન્! જેએ આપના નમસ્કારને શ્રેષ્ઠ કલ્પવૃક્ષ, મંત્ર, પુણ્ય કે ચિન્તામણિની સાથે સરખાવે છે, તે પડિત નહિ પણ મૂખ છે. (૧)
અચિત્ત્વ શક્તિવાળા કલ્પવૃક્ષ પણ કલ્પનાગાચરમનમાં કલ્પેલા ફૂલને જ આપે છે. મન્ત્ર પશુ સ દુઃખરૂપી વિષને હણનારા થતા નથી. (૨)
પુણ્ય કે ચિન્તામણિ પણુ અપવર્ગને આપનાર થતા નથી, જ્યારે આપને કરેલા નમસ્કાર કલ્પનાતીત ફૂલને આપનારો થાય છે, સવ દુઃખરૂપી વિષને હણનારા થાય તથા અનન્ત સુખના ધામ રૂપ અપવર્ગને દેનારા થાય છે. પછી એ પદાર્થોની સાથે તેને કેમ સરખાવી શકાય ? (૩) શકા—દેવદર્શનાદિથી શાસ્ત્રા કહે છે તેવું ફળ મળતુ હોય તા બધાને તે કેમ મળતુ નથી ? સમાધાન—દેવદર્શનાદિથી શાસ્ત્ર કહે છે તેવુ ફળ મળે છે, એ નિવિવાદ છે. પરંતુ દરેક ક્રિયા તેની વિધિપૂર્ણાંક કરવામાં આવે તા જ યથાથ ક્ષને આપે છે. અવિધિથી, અપૂર્ણ વિધિથી કે વિપરીત વિધિથી કરવામાં આવે તે ફળ ન આપે અથવા અપૂર્ણ કે વિપરીત લને પણ આપે. લેકમાં ખેતીક્રિયાદિ સઘળી ક્રિયાએ