________________
૪૩૦
જૈનશાસનમાં આરાધનાના મુખ્ય હેતુ સર્વ કર્માંના ક્ષયરૂપ અને આત્માના સચ્ચિદાન દસ્વરૂપ મક્ષપદની પ્રાપ્તિરૂપ નિર્દેશ કરવામાં આવ્યે છે, પરંતુ બીજા કાઈ ઇરાદે નહિ. મુક્તિના હેતુ સિવાય થતા ધર્મોનુષ્ઠાનને શાસ્ત્રામાં નીચે મુજબ અન કારક અને નિરથ ક વ વવામાં આવેલ છે. કહ્યુ' છે કે
• લબ્ધિ, કીર્તિ આદિ આ લેાકના ફળની અપેક્ષાથી કરવામાં આવતું. અનુષ્ઠાન એ વિષાનુષ્ઠાન છે. અનુષ્ઠાન કરતી વખતે આ લેાકના ફળની ઈચ્છા રાખવી, તે અ'ત:કરણના પરિશુદ્ધ પરિણામના તત્કાળ નાશ કરે છે, તેમ જ કલ્પતરુ અને ચિંતામણિ આદિની ઉપમાઓથી પણ અધિક એવા ધર્માનુષ્ઠાન વડે તુચ્છ એવી કીર્તિ આદિના લાભની આકાંક્ષા ધર્મની લઘુતા કરાવનાર છે.
""
આ લેાકના ભાગથી નિઃસ્પૃહ, પર`તુ પલેાકમાં દેવ, દૈવેન્દ્ર અને ચક્રવર્તી આદિના સુખની સ્પૃહાવાળા અનુષ્ઠાનને ગરાનુષ્ઠાન કહેવામાં આવ્યુ છે. જેમ વિષે પ્રાણના તત્કાલ નાશ કરે છે, તેમ ‘ગર' કાલાન્તરે તેને નાશ કરે છે.
:
વળી કોઈ પણ પ્રકારના ધ્યેય વિના અને ઉપયાગની શૂન્યતાપૂર્વક થતા અનુષ્ઠાનને અનનુષ્ઠાન કહેવામાં આવ્યું છે, અર્થાત્ તે અનુષ્ઠાન વાસ્તવિક અનુષ્ઠાન નથી.
આ રીતે વિષ, ગરલ અને અનનુષ્ઠાન નામના ત્રણ અનુષ્ઠાનામાં મુક્તિનું ધ્યેય ન હાવાથી તે આત્માને હિતકર નથી, પરંતુ જે અનુષ્ઠાન પરિણામે તાત્મિક અનુષ્ઠાનરૂપે