________________
૪૯
ક્ષણ અધે જે અઘ ટળે, તે ન ટળે ભવની કાડી રે; તપસ્યા કરતાં અતિ ઘણી,નહિ જ્ઞાન તણીછે જોડીરે, ૩ આતમજ્ઞાને મગ્ન જે, તે સત્ર પુદ્દગલના ખેલ; ઇન્દ્રજાલ કરી લેખવે, ન મિલે તિહાં દે! મન મેલ. ૪ જાણ્યા યાયા આતમા, આવરણ રહિત હાય સિદ્ધ; આતમજ્ઞાન તે દુ:ખ હરે, એહિજશિવહેતુ પ્રસિદ્, પ ચેાથે ખરૂં સાતમી ઢાળ, પૂરણુ થઇ તે ખાસ; નવપદ મહિમા જે સુણે, તે પામે મુજસ વિલાસ. ૬
અહી શ્રી નવપદના ધ્યાનને મુક્તિના પરમ ઉપાય કહ્યો છે, કેમ કે-તે ધ્યાન આત્માના શુદ્ધ સ્વરૂપનું અપશક્ષ જ્ઞાન કરાવે છે. જો આત્મજ્ઞાનના ધ્યેય વિનાની તપસ્યા ક્રેડા ભવે સુધી કરવામાં આવે, તે પણ તે મુક્તિનું કારણ થતી નથી. શ્રી નવપદેના મહિમા આત્મજ્ઞાનના કારણે છે, એમ શ્રી શ્રીપાળચરિત્ર ખ્રિદ્ધ કરે છે, શ્રીપાળ રાજાની બધી આરાધના અંતે આત્મજ્ઞાનમાં પિરણામ પામી હતી. આજે પણ જેએ શુદ્ધ ભાવથી શાસ્ત્રોક્ત વિધિપૂર્વક શ્રી નવપદની આરાધના કરે છે, તેમે આત્મજ્ઞાનના અધિકારી બનીને રાજા શ્રીપાળની જેમ અલ્પ ભવે માક્ષના અધિકારી થઈ શકે છે,
ફલશુદ્ધિ.
શ્રી નવપદજીની આરાધના શા માટે હાવી જોઇએ, તે માટે સાધકનું કોઈ ચેાક્કસ ધ્યેય હેવું જરૂરી છે. શ્રી