________________
છે. તેથી તેને નિગ્રહ કરવા પ્રયત્ન કરવો જોઈએ. આશ્રવને નિગ્રહ સંવર દ્વારા થાય છે. તેથી હવે સંવર ભાવના કહે છે.
આઠમી સંવર ભાવના. સંવરના દ્રવ્યસંવર અને ભાવસંવર એમ બે ભેદ છે. કર્મ પુદગલના આશ્રવ દ્વારા થતા પ્રવેશને રેક તે દ્રવ્યસંવર અને સંસારના કારણભૂત આત્મવ્યાપારરૂપ ક્રિયાને ત્યાગ કરે તે ભાવસંવર. જે જે ઉપાયથી જે જે આશ્રવ રોકી શકાય, તે તે આશ્રવના નિરોધ માટે બુદ્ધિમાન પુરુ ષિએ તે તે ઉપાય જ.
જેમકે ક્ષમાથી ક્રોધને રેકો, નમ્રતાથી માનને રોકવું, સરલતાથી માયાને રોકવી અને તેથી તેને રોક. બુદ્ધિમાન પુરુષે ઈન્દ્રિયોના અસંયમથી પ્રબળ બનેલા વિષ જેવા વિષયોને ઈન્દ્રિયોના અખંડ સંયમથી રોકવા. સંવર માટે પ્રયત્ન કરતા યેગીએ ત્રણ ગુપ્તિથી મન-વચન-કાયાના વ્યાપારને રોકવા, અપ્રમાદથી પ્રમાદને રોક, બધી સદેષ પ્રવૃત્તિના ત્યાગથી અવિરતિને રોકવી, સમ્યગુદર્શન વડે મિથ્યાત્વને રોકવું, તથા શુભધ્યાનરૂપ ચિત્તની સ્થિરતા વડે આત તથા રૌદ્રધ્યાનને રેકવાં.
રાજમાર્ગમાં રહેલા અનેક દ્વારવાળા ઘરનાં બારણાં ઉઘાડાં હોય તેજ તેમાં ૨જ દાખલ થાય છે અને દાખલ થઈને ચીકાશના ગે ત્યાં ચોંટી જાય છે, પરંતુ બારી-બારણા બંધ કટ હેય તે જ પ્રવેશ થવા પામતી નથી અને માં ચોંટી ૩૦