________________
૪૧
હિ‘સાદિ પાંચ અત્રતારૂપી આશ્રવા પશુ લેાક અને પરલેાકમાં કષ્ટ અને દુગતિનાં જ આપનારા થાય છે.
હિં‘સક આત્મા ખીજાને ઉદ્વેગ પમાડનારા બને છે, વરના અનુબન્ધવાળા રહે છે, આલેાકમાં જ વધ, અન્ય આદિ કલેશને પામે છે, અને પરલેાકમાં અશુભ ગતિને પામે છે.
જ જિજ્ઞાòદ આદિ દુઃખા દુ:ખી કરેલા અને તેથી પણ અધિક દુઃખને પામે છે, છે અને નિન્દનીય બને છે.
અસત્યવાદી ઉપર કાઈ વિશ્વાસ કરતુ` નથી. આ જન્મમાં પામે છે, ખાટા આળ વડે વૈવાલા પ્રાણીઓ તરફથી પરલેાકમાં અશુભ ગતિ પામે
ચાર પાકાનાં દ્રશ્યમાં આસક્ત બની સને ઉદ્વેગ આપનારા અને છે. વળી પાતે પણ અભિઘાત, વધુ અન્ધન, અંગાના છેદન--ભેદનને પામે છે. તેનુ' ધનાદિ સર્વસ્વ રાજા વિગેરે લઇ લે છે. ઇત્યાદિ અનેક યાતનાએ ભાગવે છે અને પરલેાકમાં અશુભ ગતિને પામે છે અને નિન્જનીય અને છે.
તથા અબ્રહ્મચારી વિભ્રમ વડે ઉદ્દભ્રાંત ચિત્તવાલા મની વિષયામાં અતિશય અન્ય ખની, નિરશ હાથીની જેમ સુખને પામતે! નથી. માહથી પરાભવ પામેલેા, કાર્યોંકાને નહિ' જાણનારા, એવું કાઈ પાપ નથી જેને તે કરતા નથી. અર્થાત્ તમામ પાપા તે કરે છે. પરદ્વારાગમન કરવાથી અહિ જ વરના અનુબન્ધ, લિંગનું છેદન, વધ, બ-ધન