________________
૪૫૯
આ રીતે આદિ અને ઉત્તર કારણેા જેનાં અશુચિ છે તે શરીરનાં અશુચિપણાના વારવાર વિચાર કરવા. પગથી માંડીને મસ્તક સુધીનું શરીરનું કોઈપણ અંગ અશુચિ વિનાનું નથી.
એમ શરીર સ'ખ'ધી અશુચિ ભાવના ભાવવાથી શારીરિક ભાગો પ્રત્યે વૈરાગ્યભાવ જાગે છે, શરીર ઉપર ખાટા માહ ઉત્પન્ન થતા નથી અને તેથી ધણાં પાપકમાં અટકી જાય છે તથા ખેાટી રીતે તેને પાષવાનુ મન થતું નથી પણ ચેાગ્ય રીતે તેનુ પાષણ કરી તેના દ્વારા સદાચારને માગે ચાલી અનેક પ્રકારની નિવદ્ય-નિર્દોષ ધમ કરણી કરી આત્મકલ્યાણ સાધવાની બુદ્ધિ પ્રગટે છે. શરીર દ્વારા ધર્મકરણી વધારવી એ જ તેના સુંદરમાં સુંદર ઉપયાગ છે. અને તે દૃષ્ટિએ તે અત્યત અમૂલ્ય પણ બની શકે છે.
સાતમી આશ્રવ ભાવના
આશ્રવ આ લાકમાં અને પરલેાકમાં દુઃખ આપનારા છે. મહાનદીના પ્રવાહની જેમ આશ્રવના વેગ અતિ તીક્ષ્ણ હોય છે. આશ્રવ એ અકુશળ (પાપ)ને આવવા માટે અને કુશળ (પુણ્ય)ને જવા માટે દ્વાર છે, તેથી તે આશ્રવ જીવને અપકાર કરનારા છે.
(3
આશ્રવના મુખ્ય પાંચ ભેદ છે. ઇંદ્રિય, કષાય, અવ્રત, ચેાગ, અને અશુક્રિયા `
સત્યકિ કે જે અનેક વિદ્યાથી યુક્ત હતા, અલવાન