________________
૫૦
સ્થાને ગણી શકાય. ઔષધની સાથે જ્યારે પથ્યનું પાલન થાય છે, ત્યારે ઔષધ અનેકગણુ' અધિક લાભદાયી અને છે, તેથી અહીં હવે પછીના પ્રકરણેામાં ગદ્યમાં અનુપ્રેક્ષા સ્વાધ્યાયને ચૈન્ય અનિત્યાદિ ખાર ભાવના, મૈત્રી આદિ ચાર ભાવના, કના સ્વરૂપના વિચાર, ધના સ્વરૂપના વિચાર, શ્રી નમસ્કાર મહામત્રનું માહાત્મ્ય, ધ્યાનસાધના આદિ આત્મસ્પર્શી હકીકત સાદી અને સરળ ભાષામાં રજી કરવામાં આવે છે. થાડા વખત દરરાજ તેનુ' ચિ'તન-મનન કરવામાં આવશે તે। આરાધનાના માર્ગ માં આગળ વધવા માટે આત્મામાં ઉત્સાહ જાગૃત કરવા માટે તે એક અનન્ય સાધનરૂપ બનશે.
शुभध्याननीरे रुरुकृत्य शौचं ।
सदाचार दिव्यांशुकैर्भूषितांगाः ||
बुधाः केचिदति यं देहगे |
स एकः परात्मा गतिर्मे जिनेन्द्रः ॥ १ ॥ અથ—કાઇ પંડિત પુરુષા શુભ ધ્યાનરૂપી જલથી પવિત્ર થઈ અને સદાચારરૂપી દિવ્ય વસ્ત્રાથી અગને અલ કુત કરી, પેાતાના શરીરરૂપ મદિરમાં જે ભગવતના સ્વરૂપની પૂજા કરે છે. તે એક જ જિનેન્દ્ર મારી ગતિ થાઓ. ૧
જ
—શ્રી સિદ્ધસેન દિવાકર વિરચિતા
શ્રી વર્ધમાન દ્વાત્રિંશિકા શ્લાક ૨૯