________________
૩૪૬
વિચાર કરી તદનુસાર પ્રવૃત્તિ કરનારી હોય છે. ધૈયનું અવલખન કરનારા હોય છે. આગામી કાલના વિચાર કરનાશ હાય છે. મૃત્યુને જોનારા હાય છે. પરલેાકના સાધનને પ્રધાન માનનારા હોય છે. ભગવાનની પ્રતિમાઓને પૂજનારા હાય છે. ભગવાનના વચનને લખાવે છે તથા ભગવાનના મગળ નામનેા નિરન્તર જાપ કરે છે. અરિહ'તાદિ ચારને શ્રેષ્ઠ, મંગળ અને શરણભૂત માનીને નિરંતર પાપની નિદા તથા સુકૃતની અનુમાદના કરનારા હોય છે તથા ઉત્તમ પુરુષ ના દૃષ્ટાંતે ચાલનારા હોય છે. એવા પ્રકારના માર્ગોનુ સારી અપુનઃધક આત્માની સઘળી ધર્મ પ્રવૃત્તિ આદિથી આરભીને જ સત્પ્રવૃત્તિ ગણાય છે. કારણ કે તેનું હૃદય તત્ત્વથી પ્રતિકૂળ હે!તું નથી. અનાભાગાદિ કારણે તેની પ્રવૃત્તિ વિરુદ્ધ થઇ જાય તા પણ હૃદય અવિરુદ્ધ હોવાથી તે વિરુદ્ધ પ્રવૃત્તિ પણ મહાકલ્યાણને બાધક થતી નથી અન્ય દર્શનકારાએ એવા આત્માની અનાભાગ અને અવિધિવાની પ્રવૃત્તિને પણ ‘સુસમડિત પ્રખાધદર્શન’` અને ‘સુપ્તસમુદ્રતી દર્શન’૨ ઇત્યાદિ
1-સુતેલા માણસને ક્રા આભૂષાદિ વડે અલંકૃત કરે અને પછી તે જાગ્રત થાય ત્યારે પાતાને અલંકૃત થયેલા જોઇને આનંદ અનુભવે છે. તેની જેમ અનાભાગથી પણ વિચિત્ર ગુણા વડે પેાતાને અલંકૃત થયેલા જોઇને સમ્યગ્દર્શનાદિ લાભના કાળે આનંદ અનુભવે છે.
-નિદ્રામાં સૂતેલા ક્રાઇ માસ સમુદ્ર તરી ગયા પછી જાગ્રત થાય ત્યારે જેટલા વિસ્મય પામે તેટલે વિસ્મય સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિ ષખતે પૂર્વે કરેલી ધર્મક્રિયાઓને જાણીને સમ્યગ્દષ્ટિને થાય છે.