________________
૪૩
પ્રકારની તરતમતા
રહેલી છે, કાયાત્સગ માં ચૈાગના અધા અગેાનુ સેવન અનિવાય પણે થતુ હોવાથી તે સ‘પૂણ ચોગક્રિયારૂપ છે. મનઃસયમ ઉપરાંત ઈન્દ્રિયસયમરૂપ પ્રત્યાહાર, આસનજય અને પ્રાણજયરૂપ આસન અને પ્રાણાયામ તથા કાયાના સયમ વડે યમ-નિયમનુ' સપૂર્ણ પણે પાલન થાય છે. તેથી કાચૈાત્સગ એ યાગ, ધ્યાન અને સમાધિનુ' પરમ સાધન છે. શાસ્ત્રામાં તેને સર્વ પ્રકારનાં ખાદ્ય-અભ્ય તર તપેામાં ઉચ્ચ સ્થાન અપાયેલું' છે.
પ્રશ્ન-કાયાત્સગ એટલે શુ? અને તેમાં શું કરવાનું છે ?
ઉત્તર-કાયાત્સગ એટલે કાયભાવને, દેહાધ્યાસને, કર્મીધ્યાસને છેડવા, અને 'તરાત્મભાવ પરમાત્મભાવમાં સ્થિર થવુ་— એક બનવુ. કાયભાવને છેડી આત્મભાવમાં રહી. પરમાત્મભાવમાં પેાતાના આત્માને સ્થાપવાની ક્રિયા તે કાયાત્સગ છે. અંતરાત્મભાવમાં રહીને જ્યારે પરમાત્મભાવનું મરણ થાય છે, ત્યારે અંતરાત્મભાવ પણ ભૂલાઈ જાય છે અને પરમાત્મભાવમાં તલ્લીનતા આવે છે. તેથી આત્મપ્રદેશમાં વ્યાપેલા અશુભ કર્મોની નિષ્કૃતના થાય છે. કાયાત્સગ થી ઉત્તરીકરણ, પ્રાયશ્ચિત્તકરણ, વિશુદ્ધિકરણ, વિશલ્યીકરણ અને પાપકર્મોનું નિઘ્યતન થાય છે આ રીતે જ્ઞાનપ્રકાશને આવરનાર કર્મરૂપી વાદળ ખસી જવાથી આત્મામાં જ્ઞાનન્ત્યાતિ પ્રગટ થાય છે, કહ્યું છે કે— “દેતુ રૂપી પૃથ્વી ઉપર શુભ કમરૂપી દિવસ અને અશુભ કર્મીરૂપી રાત્રિ દેખાય છે પણ દેહથી પર આત્મસૂના પ્રકા