________________
ઝ
આપે છે અને જીવનમાં છૂપાયેલ નીર્માંદ્યાસમાં અપૂર્વ વૃદ્ધિ કરાવે છે. સિદ્ધપણામાં રહેલ અનત ઋદ્ધિ-સિદ્ધિના ખ્યાલ જ્યાં સુધી જીવને આવતા નથી, ત્યાં સુધી તેને સાંસારિક સુખના લેાભ ટળતા નથી. શ્રી સિદ્ધપદની આરાધનાથી જીવને પેતાના આત્મામાં પણ સત્તાગત એટલી જ અનતી ઋદ્ધિ-સિદ્ધિ રહેલી છે અને તેને ચૈાગ્ય ઉપાય દ્વારા પ્રાપ્ત પણ કરી શકાય છે, એવી પ્રતીતિ થાય છે. આથી આાધનામાં વેગ વધતા જાય છે, આત્મિક સુખની વૃદ્ધિ થતી જાય છે અને આત્મામાં રહેલ દીનતા નામના દોષ ટળતા જાય છે. આ પદની આરાધનાથી તે જીવ પેાતાના નિળ અવિનાશી આત્મસ્વરૂપને પ્રાપ્ત કરે છે.
૩ આચાય પદ-શ્રી નવ પદછમાં ત્રીજું પદ શ્રી આચાય પદ છે. તે પાંચ ઇન્દ્રિયાનુ દમન કરે છે, નવવિધ બ્રહ્મચર્યનું પાલન કરે છે, ચાર કષાયાના જય કરે છે, પાંચ મહાવ્રતથી યુક્ત હાય છે, પંચાચારનું' પાલન કરવામાં સમથ હોય છે, તેમ જ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનુ' પાલન કરે છે. તેમાં આ છત્રીશ ગુણા અને એવા બીજા પણ અનેક ગુણ્ણાના સમૂહ ઝળકી રહ્યો હાય છે વળી તેઓ સયમન્ત્રતમાં પારગામી હાવા ઉપરાન્ત સફળ શાસ્ત્રોમાં પણ પારગામી હેાય છે. તે આચાર્ય ભગવંતા ભવ્ય જીવા ઉપર અનેક રીતે મહાન ઉપકાર કરે છે.
મુમુક્ષુએ માટે માક્ષ એ સાધ્ય છે અને સદાચરણુ એ સાધન છે. જેને માક્ષની ઇચ્છા હાય, તેણે માક્ષના