________________
કર૫ શામાં દ્રવ્યકિયાને ભાકિયા બનાવવા માટે “તારે તને ” ઈત્યાદિ જે આઠ વિશેષણો બતાવવામાં આવ્યા છે, તે પણ સાધકની સાધ્યની સાથે એકતા-લયલીનતા સાધવા માટે ખાસ જરૂરી છે. જેમ કે –
૧. તરિવર -તેમાં સામાન્ય ઉપગવાળે. ૨. તજના -તેમાં વિશેષ ઉપગવાળે. ૩. તા-તેમાં વેશ્યાની વિશુદ્ધિવાળો. ૪. તવષ્યવસિતા-તેમાં અધ્યવસાયની વિશુદ્ધિવાળો. ૫. તાત્રાગૈતિઃ -તેમાં અધ્યવસાયની તીવ્ર વિશુદ્ધિવાળો. ૬ તાયુ–તેના અર્થમાં જ ઉપયોગવાળે. ૭. તરર્વિતાર –તેમાં જ ત્રણેય કરણેનું સમર્પણ કરેલ. ૮. તદ્માવનામાવિતઃ-તેની જ ભાવનાથી ભાવિત.
અર્થાત્ તેમાં જે લયલીન બનીને બીજે કઈ પણ સ્થાને મનને ન જવા દેવાપૂર્વક ક્રિયા કરે, ત્યારે ભાવકિયા બને છે.
શ્રી નવપદજીની ગાથે એકતા સાધવા માટે આપણી આરાધનાને પણ ત્યાં સુધી પહોંચાડવાનું લક્ષ્ય હોવું જરૂરી છે.
દયાનના પ્રારંભમાં અરિહંત આરાધ્ય અને હું આરાધક, સિદ્ધ સાધ્ય અને હું સાધક, આચાર્ય સેવ્ય અને હું સેવક, ઉપાધ્યાય પૂજ્ય અને હું પૂજક, સાધુ ઉપાસ્ય અને હું ઉપાસક-એમ શ્રી નવપદોની સાથે દ્વૈતભાવ હોય છે. પરમેષ્ઠિવિષયક આ દ્વૈતભાવ પણ પ્રશસ્ય હેતભાવ છે અને તે અદ્વૈતભાવનું પ્રધાન કારણ છે. આ હેતભાવમાં ભક્તિની