________________
જાપ
અનન્ય સાધનભૂત સદાચારને પણ જીવનમાં અપનાવવા જ રહ્યો. આ ત્રીજા પદમાં રહેલા આત્માએ પેાતે સદાચારનુ પાલન કરે છે અને જગતને પણ એ માગે ચાલવાની સતત પ્રેરણા પ'ચાચામય પેાતાના જીવનથી અને ઉપદેશથી આપે છે. પંચાચારના પાલનમાં જગતના તમામ ઉત્તમ આચારાના સમાવેશ થઇ જાય છે, એ ષ્ટિએ શ્રી આચાય ભગવતાનુ પદ એ સદાચારના ભડાર છે. આ પદની આરાધના કરનાર આત્મામાં સદાચાર નામના ગુણ દૃઢ બનતા જાય છે. આ સદાચાર એ જ ધમતું સસ્વ ધન અને માક્ષનું પરમ કારણુ છે. જીવનમાં જ્યારે સદાચાર પ્રગટવા લાગે છે, ત્યારે એક માજી પાપાચરણ અટકવા લાગે છે અને બીજી બાજુ જીવ પર પરાએ સપૂર્ણ વિશુદ્ધિને પ્રાપ્ત કરનારા બને છે.
(૪) શ્રી ઉપાધ્યાયપદ-શ્રી નવપદજીમાં ચેાથુ પદ્મ શ્રી ઉપાધ્યાયપદ છે. તેએ નિર્માળ શાસ્ત્રબેધ સહિત શુદ્ધ ચારિત્રનું પાલન કરવામાં સદા સાવધાન રહે છે અને કેવળ ઉપકારષ્ટિથી સાધુસમુદાયને અનેક પ્રકારે સહાય આપી પત્થર જેવા જડબુદ્ધિવાળા શિષ્યાને પણ સુશિક્ષિત કરે છે અને ઉત્તમ રહેણી કહેણી વડે તેમને સુવિનીત બનાવે છે. તેમે આચાય ને, ગચ્છને, યાવત્ શ્રીસ‘ઘને પણ સહાયક બને છે. શ્રી ઉપાધ્યાય ભગવતાના મુખ્ય ગુણ વિનય છે. પેાતાના જીવનમાં વિનયગુણનું પાલન કરી તેઓ બીજાને પણ વિનયગુણની પ્રાપ્તિમાં દશ દષ્ટાંત રૂપ બને છે. આ વિનયગુણુ માક્ષમાગ માં ઘણા જ ઉપ