________________
૪૦
શ્રી નવ પદજીની આરાધનામાં વેગ લાવવા માટે ચાર વસ્તુઓની માહિતી અનિવાર્ય રૂપે હાવી જોઇએ. (૧) સાધ્યું, (ર) સાધક, (૩) સાધના અને (૪) તેનુ ફળ. એ ચાર વસ્તુઓનુ જ્ઞાન આરાધકને ચાક્કસ હોવુ જોઇએ.સક્ષેપમાં સાધ્ય અભીષ્ટ, અબાધિત અને સર્વ શ્રેષ્ઠ હોવું જોઇએ. સાધક સદાચાર આદિ ગુણેાથી સપન્ન હેાવા જોઇએ. સાધના શબ્દ, અથ અને તે અનૈમાં ઉપયાગ સહિત હાવી જોઈએ તથા તેનુ પર પર ફળ ઐક્રાન્તિક, આત્યન્તિક અને અવિનશ્વર સુખસ્વરૂપ માક્ષ` હાવું જોઇએ. શ્રી નવપદજીની આરાધનામાં અતિ પ્રયાજનભૂત એ ચારેય બાબાને આપણે અહી ક્રમસર વિચારીએ.
સાયશુદ્ધિ
શ્રી નવપદજીની આરાધનામાં સાધ્ય તરીકે શ્રી અરિહં’તાદિ નવ પટ્ટા છે, જેથી અહીં પ્રથમ તે સબંધી વિચારણા કરીએ.
•
1
(૧) શ્રી અરિહંત પદ-શ્રી અહિં ́ત પરમાત્માનું સ્થાન શ્રી નવ પદમાં સૌથી પ્રથમ છે. તેમાં મુખ્ય કારણ તા તેનું વિશિષ્ટ આત્મદ્રવ્ય છે. વળી ખીજા તમામ પદાનું ઉત્પત્તિસ્થાન પણ શ્રી અરિહંત પદ છે. શ્રી અરિહંત પરમાત્મા માક્ષમાર્ગના આદ્ય પ્રકાશક હાવાથી વિશ્વ ઉપર તેના ઉપકાર મહાન અને અજોડ છે. માક્ષના માગ ચમ ચક્ષુને અગાચર હાય છે.. કેવળજ્ઞાનરૂપી ચક્ષુ વિના તે સાક્ષાત્ જોઈ-જાણી શકાતા નથી. શ્રી અરિહંત પરમાત્માના આત્માએ