________________
૩૭૬
ભમર સહજ ગુણ કુસુમને રે,
અમર-અહિત જગનાથ રે, સુખજે તું મનવાસી થશે રે,
તો હુઓ સનાથ રે. ગુણ૦ ૧૩ શ્રી નવિજય વિબુધ તણે રે,
અરજ કરે ઈમ શિશ રે; સુખ૦ રમજો મુજ મન-મંદિરે રે,
પ્રભુપ્રેમ ધરી નીશા-દિશ રે. ગુણ૦ ૧૪
હવે મારા મનમંદિરને આપ છોડતા નહિ. હે સાહેબ! હે સગુણ સાહેબ ! આપ મારા સનેહને સારી રીતે નિભાવજે. ૧૨
જેમ ભ્રમર સહજ રીતે પુષ્પના સુગંધ પણારૂપ ગુણથી પુપમાં નિવાસ કરે છે, તેમ દેવે વડે પૂજાયેલ હે શ્રી જગનાથ-વીર પરમાત્મા! જે તમે મારા મનમાં નિવાસ કરનારા થયા છે તે હું સનાથ-નાથ સહિત થયેલ છે. ૧૩
શ્રી નયવિજયજી પંડિતના શિષ્ય શ્રી યશોવિજયજી વાચક વિનતિ કરે છે કે-હે પ્રભુ! તમે પ્રેમ ધારણ કરીને -મારી ઉપર પ્રેમ રાખીને મારા મન-મંદિરમાં રાત-દિવસ રમણ કરશે. ૧૪