________________
૩૯૮
સÄ) આત્માનિ સાહજિક ન્યાતિ પ્રકાશવા લાગે છે અને અંતે તેમાંથી અનુભવ દશા પ્રાપ્ત થાય છે.
મદિરના પ્રથમ મડપની અ'દર પ્રવેશ કરતાં જે ઘટ વગાડવામાં આવે છે, તે ઉપર કહેવામાં આવ્યું છે તે ધ્યાનમાં સભળાતા અનાહત નાદના વિવિધ ધ્વનિના સ’કેત રૂપ છે. તથા મંદિરમાં શ'ખ, નાખત આદિ રાખવામાં આવે છે તે પણ અનાહત નાદના પ્રતીકરૂપ છે. કહ્યું છે કે
ગીત નૃત્ય વાજીંત્રનાજી, નાદ અનાહત સાર ’ ( મહાપાધ્યાય શ્રી યશેવિ॰ મ॰ કૃત સ્તવનમાંથી ) અર્થાત્ મંદિરમાં વગાડવામાં આવતા વાજીંત્રે અનાહત નાદના પ્રતીક છે. અનાહતનાદ મતે અનુભવજ્ઞાનમાં પરિણમે છે.
સર્વ દુ:ખ અને કલેશેાથી છૂટવાના અને પરમશાંતિ મેળવવાના મા એક આત્મજ્ઞાન છે. સાંભળીને થયેલું આત્મજ્ઞાન એ પરાક્ષ છે. અનુભવીને થયેલ' જ્ઞાન એ અપ રાક્ષ છે આંતર જન્મ્યાતિ પ્રગટાવી અદર બિરાજમાન આત્માને જે પ્રત્યક્ષ ખતાવે તે અનુભવ જ્ઞાન છે.
મદિર નિર્માણ અને મૂર્તિપૂજામાં આત્મસાક્ષાત્કારને અનુભવ ક્રમ સાંકેતિક શબ્દમાં બતાવવામાં આવ્યા છે.
અષ્ટપ્રકારી પૂજામાં ધ્યાન દ્વારા થતી અનુભૂતિના ક્રમ કેવી સાંકેતિક ભાષામાં ગુંથી લેવામાં આવ્યા છે, તે હવે પછીના પ્રકરણમાં બતાવવામાં આવશે.