________________
ઠા
જે નિર્માલ્ય ઉતારિયેજી, તે તા ચિત્ત ઉપાધિ; પખાલ કરતાં ચિ'તવેાજી, નિમલ ચિત્ત સમાધિ. સુહુ કર૦ ૭ અગલુહુણાં એ ધર્મનાજી, આત્મ સ્વભાવ જે ચંગ જે આભરણ પહેરાવીએ”, તે સ્વભાવ નિજચ’ગ સહકર૦ ૮ જે નવવાડ વિશુદ્ધતાજી, તે પૂજા નવ 'ગ; પ'ચાચાર વિશુદ્ધતાજી તેડુ ફૂલ પંચગ. સુહૂકર૦ ૯ દીવા કરતા ચિંતવેાજી, જ્ઞાન-દીપક સુપ્રકાશ; નય ચિંતા ઘૃત પરિચુ’જી, તત્ત્વ પાત્ર સુવિલાસ. સુક૨૦ ૧૦
નિર્માલ્ય ( પ્રભુજી ઉપર ચઢેલા આગળના દિવસના ફૂલ વગેરે ) ઉતારતાં વિચારવું કે હુ· મનની બધી ઉપા— ધિઓને દૂર કરું છુ, પ્રક્ષાલ કરતી વખતે નિમ ળ ચિત્તની સમાધિ વિચારવી. ૭
દેશવરતિધમ અને સવિરતિધમ રૂપ એ અગલૂછશાથી આત્મસ્વભાવરૂપ અંગને શુદ્ધ કરીએ. પ્રભુજીને જે આભરણુ-આભૂષણ પહેરાવીએ, તે પેાતાના મનાહર આત્મ ભાવ ધારણ કરીએ. ૮
જે બ્રહ્મચર્યની નવ વાડનુ વિશુદ્ધપણું તે નવ અંગની પૂજા સમજવી. પાંચ આચાર (જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર તપઆચાર અને વીર્યાચાર )ની વિશુદ્ધતા તે પાંચ વષ્ણુના પુષ્પા સમજવા. ૯
દ્વીપકપૂજા કરતાં વિચારવું' કે— જ્ઞાનરૂપ દીપક અત્યંત પ્રકાશવાળા છે, તેમાં નયેાની વિચારણારૂપ ઘી પૂરેલું છે, અને નવતત્ત્વે રૂપ અત્ય'ત મનેાહર પાત્ર (કાડીયુ) છે. ૧૦