SearchBrowseAboutContactDonate
Page Preview
Page 420
Loading...
Download File
Download File
Page Text
________________ ઠા જે નિર્માલ્ય ઉતારિયેજી, તે તા ચિત્ત ઉપાધિ; પખાલ કરતાં ચિ'તવેાજી, નિમલ ચિત્ત સમાધિ. સુહુ કર૦ ૭ અગલુહુણાં એ ધર્મનાજી, આત્મ સ્વભાવ જે ચંગ જે આભરણ પહેરાવીએ”, તે સ્વભાવ નિજચ’ગ સહકર૦ ૮ જે નવવાડ વિશુદ્ધતાજી, તે પૂજા નવ 'ગ; પ'ચાચાર વિશુદ્ધતાજી તેડુ ફૂલ પંચગ. સુહૂકર૦ ૯ દીવા કરતા ચિંતવેાજી, જ્ઞાન-દીપક સુપ્રકાશ; નય ચિંતા ઘૃત પરિચુ’જી, તત્ત્વ પાત્ર સુવિલાસ. સુક૨૦ ૧૦ નિર્માલ્ય ( પ્રભુજી ઉપર ચઢેલા આગળના દિવસના ફૂલ વગેરે ) ઉતારતાં વિચારવું કે હુ· મનની બધી ઉપા— ધિઓને દૂર કરું છુ, પ્રક્ષાલ કરતી વખતે નિમ ળ ચિત્તની સમાધિ વિચારવી. ૭ દેશવરતિધમ અને સવિરતિધમ રૂપ એ અગલૂછશાથી આત્મસ્વભાવરૂપ અંગને શુદ્ધ કરીએ. પ્રભુજીને જે આભરણુ-આભૂષણ પહેરાવીએ, તે પેાતાના મનાહર આત્મ ભાવ ધારણ કરીએ. ૮ જે બ્રહ્મચર્યની નવ વાડનુ વિશુદ્ધપણું તે નવ અંગની પૂજા સમજવી. પાંચ આચાર (જ્ઞાનાચાર, દનાચાર, ચારિત્રાચાર તપઆચાર અને વીર્યાચાર )ની વિશુદ્ધતા તે પાંચ વષ્ણુના પુષ્પા સમજવા. ૯ દ્વીપકપૂજા કરતાં વિચારવું' કે— જ્ઞાનરૂપ દીપક અત્યંત પ્રકાશવાળા છે, તેમાં નયેાની વિચારણારૂપ ઘી પૂરેલું છે, અને નવતત્ત્વે રૂપ અત્ય'ત મનેાહર પાત્ર (કાડીયુ) છે. ૧૦
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy