________________
૩૫૦
મૂકે છે. પરંતુ આશયશુદ્ધિના ઉપદેશની અસર પ્રમા શુમાં જેટલી થવી જોઈએ તેટલી થતી નથી તે જ્યારે થવા માંડે છે ત્યારે દેવદર્શનાદિ ધમ ક્રિયાએ કેટલી પ્રભાવશાલી છે, તેના અનુભવ સૌ ફ્રાઈને સ્વયમેવ પ્રતીતિગેાચર થાય છે.
શકા—આશયશુદ્ધિ એટલે શુ?
સમાધાન—આશય એટલે ચિત્તના અભિપ્રાય, પ્રત્યેક ક્રિયાની પાછળ તેના કરનારના કાઈ પણું આશયઅભિપ્રાય હાય જ છે. આશય કે અભિપ્રાય વિનાની ક્રિયાને શાસ્ત્રે સ`સૂચ્છિમ-મન વિનાના પ્રાણીઓની ક્રિયા સાથે સરખાવી છે, તેનુ' જેમ સારું ફળ નથી તેમ નરસું ફળ પણ નથી. તેવી ક્રિયા કરનારના અનુ ષ્ઠાનને શાસ્ત્રકારીએ અનનુષ્ઠાન-અનુષ્ઠાન નથી એમ કહ્યું છે. આલાક પરલેાકમાં લબ્ધિ કીર્ત્તિ માદિ તથા દિવ્ય ભાગસુખાદિ મેળવવાની કામનાથી જે ક્રિયા થાય છે તેમાં આશય અતિ તુચ્છ અને મલિન હેાવાથી તે સક્રિયા અનતી નથી. એવા મલિન આશયવાળાની ક્રિયા કેવળ નિષ્ફળ જ નથી કિન્તુ વિપરીત ક્લને આપનારી પણ થાય છે. કારણ કે તેમાં કલ્પતરુ, ચિ'તામણિ અને કામધેનુથી પણ અધિક મહિમાવાળા ધર્મને અતિ તુચ્છ કીર્ત્તિ આદિ માત્રના હેતુ તરીકે કલ્પવામાં આવે છે. એ કલ્પના મહાન એવા ધર્મમાં અપપણાના આધ કરાવનાર હોવાથી અસત્ય અને