________________
૩૪.
શકા—અપુન મન્ધક આત્માઓ પણ એક સરખા ફળના ભેાક્તા થાય છે કે વધતા ઓછા ?
સમાધાન—-ફળની પ્રાપ્તિના આધાર ભાવનાની તીવ્રતા ઉપર છે.
કહ્યું છે કે—
"
" तीव्र संवेगानामासन्नः मृदुमध्याधिमात्रत्वात् ततोऽपि विशेषः । " તીવ્ર વેગવાળા આત્માઆને સમાધિની પ્રાપ્તિ આસન્ન શીઘ્ર થાય છે. તીવ્રસ વેગના પણ અનેક પ્રકાર પડી જાય છે. જઘન્ય તીવ્રવેગ, મધ્યમ તીત્રસ વેગ અને ઉત્કૃષ્ટ તીવ્રસ`વેગ. એનાથી ફૂલની પ્રાપ્તિમાં પણ વિશેષતા પ્રાપ્ત થાય છે, અર્થાત્ શીઘ્ર, શીઘ્રતર અને શીઘ્રતમ ફૂલની પ્રાપ્તિ થાય છે.
શકા—તીવ્ર સ`વેગ કાને કહેવાય ?
સમાધાન—ભવ પ્રત્યે અત્યંત વિરાગનું નામ તીવ્ર સવેગ છે. જેને ભવ પ્રત્યે નિવેદ નથી, તે માક્ષ માટે પ્રયત્ન કરતા નથી. ભવ પ્રત્યે રાગ હાવાથી તેના પ્રયત્ન અપ્રયત્ન-નિર્જીવ ક્રિયા તુલ્ય હોય છે. એ કારણે દેવદર્શનાદિ ધર્માનુષ્ઠાનનુ શીઘ્રફળ મેળવવા માટે ભનિવ ની પરમ આવશ્યકતા છે.
રા કામવનિવેદ વિના પણ દેવદર્શનાદિ ક્રિયા થાય છે, તેનુ શું?