________________
શ્રી અરિહંતદેવની પૂજા સંબંધી
શંકા-સમાધાન. પ્રશ્ન-શ્રી જિનપૂજામાં જલ-વનસ્પતિ આદિ ષડૂજીવનિકા
યને વધુ થાય છે, માટે પૂજા કરવા ગ્ય નથી. સમાધાન–શ્રી જિનપૂજામાં જલ અને વનર પતિ આદિના
જીવોને વધુ પણ ગૃહસ્થાને કૂવાના દષ્ટાંતથી ગુણકારક માન્યો છે, જેમ કૂવો ખોદવામાં દવાના શ્રમ કરતાં જલની પ્રાપ્તિથી થનારું સુખ અધિક છે, તેમ ગૃહસ્થાને શ્રી જિનપૂજામાં શુભ અથવસાય હોવાથી લાભ અધિક છે, એટલું જ નહિ પણ શ્રી જિનપૂજાની પ્રવૃત્તિથી અન્યત્ર સંસારના પ્રજનમાં થતા કૃષિ આદિકના અધિક આરંભથી નિવૃત્ત થવાય છે, એમ ઉભય
રીતે શ્રી જિનપૂજા ગુણકારક છે. પ્રશ્ન-શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાથી તેમને કાંઈ લાભ
થતો નથી, માટે તેમની પૂજામાં દ્રવ્યયાદિ કરવો, તે નિષ્ણ જન છે.