________________
૩૫
6
આ ભવસાગરને તરી જવા માટે તે પશુ એક લકપાટીયુ' છે. અપૂજ્યની પૂજા અને પૂજ્યની અપૂજા કરીને જીવે આ સ'સારમાં જે કમ સંચય કર્યો છે, તેનું પ્રક્ષા લન કરવાને માટે દેવદર્શન' અને ‘દેવપૂજન’ સમાન ખીજુ કાઈ જલ નથી. મિથ્યાત્વ એ પરમ રાગ છે, પરમ અધકાર છે, પરમ શત્રુ છે અને પરમ વિષ છે. દેવદન અને દેવપૂજા એ મિથ્યાત્વરાગના પ્રતિકાર કરવા માટે પરમ ઔષધ છે. મિથ્યા અધકારનું નિવારણ કરવા માટે પરમ દીપકે છે. મિથ્યાશત્રુના ઉચ્છેદ કરવા માટે પમ શસ્ત્ર છે અને મિથ્યાત્વવિષના નાશ કરવા માટે પરમ અમૃત છે. મિથ્યાત્વ રાગથી મુક્ત થવા માટે, મિથ્યાત્વ અધકારને ટાળવા માટે, મિથ્યાત્વ શત્રુના ઉચ્છેદ કરવા માટે અને મિથ્યાવ વિષના નાશ કરવા માટે દેવદર્શનરૂપી ઔષધ, દીપક, શસ્ત્ર અને અમૃતના ઉપયાગ કર્યા સિવાય આજ સુધી કાઈને ચાલ્યું નથી, વત માનમાં ચાલતું નથી અને ભવિષ્યમાં ચાલવાનુ' નથી, એ સત્યને સૌ કાઇએ સત્વર સમજી લેવું જોઇએ અને આત્માદ્ધાર માટે દેવદનાદિ ધમ ક્રિયામાં અધિકાધિક રક્ત બનવું જોઈએ.