________________
૩૪૩
વિધિયુક્ત કરવામાં આવે તેા જ ફલદાયી થાય છે. એથી વિપરીતપણે કરવામાં આવે તેા ફળતી નથી, એ સર્વાં જન પ્રતીત છે. શકા—દેવદર્શનાદિ કરવાની શાસ્ત્રોક્ત વિધિ આજે શુ સુલભ છે ? સમાધાન—અર્થી આત્મા માટે અવશ્ય સુલભ છે. દેવદન, દેવવ`દન, દેવપૂજન ઇત્યાદિ કરવાની શાસ્રાક્તવિધિ પ્રાસગિક આ પુસ્તકમાં તથા વિસ્તારથી દેવવ'ઈન ભાષ્ય. વિગેરેમાં આપવામાં આવી છે. શાસ્ત્રોમાં એ સંબંધી ઘણા વિસ્તાર કરવામાં આવ્યા છે. પરંતુ તેને સમજવા અને અમલમાં મૂકવા માટે જેટલેા પ્રયાસ થવા જોઇએ, તેના શાંશ પણ થતા નથી. જો ગુરુગમ દ્વારા અગર આવા પુસ્તકાદિનાં સાધન દ્વારા તેને યથાર્થ સમજવા અને અમલમાં મૂકવા ચેાગ્ય પ્રયાસ કરવામાં આવે તે ક્રિયા અને ભાવની શુદ્ધિ થયા વિના રહે નહિ એ ઉભયની શુદ્ધિ થાય તેા ફ્લૂના સાક્ષાત્કાર થયા વિના પણ રહે નહિ.
શંકા—દેવદનની શાસ્રાવિધિ શુ' આજે પળાય છે ? સમાધાન—દેવદર્શનની શાસ્રાવિધિ આજે સવ થા નથી
પળાતી એમ નથી. પરંતુ તેમાં ઘણા સુધારાની આવશ્યકતા છે. જો કે શાસ્ત્રકારાએ એવા આગ્રહ રાખ્યા નથી કે દરેક ભૂમિકાવાળા જીવા શાસ્ત્રોક્તવિધિ મુજબ