SearchBrowseAboutContactDonate
Page Preview
Page 382
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૩ વિધિયુક્ત કરવામાં આવે તેા જ ફલદાયી થાય છે. એથી વિપરીતપણે કરવામાં આવે તેા ફળતી નથી, એ સર્વાં જન પ્રતીત છે. શકા—દેવદર્શનાદિ કરવાની શાસ્ત્રોક્ત વિધિ આજે શુ સુલભ છે ? સમાધાન—અર્થી આત્મા માટે અવશ્ય સુલભ છે. દેવદન, દેવવ`દન, દેવપૂજન ઇત્યાદિ કરવાની શાસ્રાક્તવિધિ પ્રાસગિક આ પુસ્તકમાં તથા વિસ્તારથી દેવવ'ઈન ભાષ્ય. વિગેરેમાં આપવામાં આવી છે. શાસ્ત્રોમાં એ સંબંધી ઘણા વિસ્તાર કરવામાં આવ્યા છે. પરંતુ તેને સમજવા અને અમલમાં મૂકવા માટે જેટલેા પ્રયાસ થવા જોઇએ, તેના શાંશ પણ થતા નથી. જો ગુરુગમ દ્વારા અગર આવા પુસ્તકાદિનાં સાધન દ્વારા તેને યથાર્થ સમજવા અને અમલમાં મૂકવા ચેાગ્ય પ્રયાસ કરવામાં આવે તે ક્રિયા અને ભાવની શુદ્ધિ થયા વિના રહે નહિ એ ઉભયની શુદ્ધિ થાય તેા ફ્લૂના સાક્ષાત્કાર થયા વિના પણ રહે નહિ. શંકા—દેવદનની શાસ્રાવિધિ શુ' આજે પળાય છે ? સમાધાન—દેવદર્શનની શાસ્રાવિધિ આજે સવ થા નથી પળાતી એમ નથી. પરંતુ તેમાં ઘણા સુધારાની આવશ્યકતા છે. જો કે શાસ્ત્રકારાએ એવા આગ્રહ રાખ્યા નથી કે દરેક ભૂમિકાવાળા જીવા શાસ્ત્રોક્તવિધિ મુજબ
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy