________________
૩૩
સમયસણુ રચે છે, સુગધીદાર જલ-સ્થલનાં પચણિ પુષ્પાથી ઘુંટણ સુધી દેવતાઓ વૃષ્ટિ કરે છે, આસપાસ ઉપર નીચે સવાસે ચાજન સુધી ઇતિ-ઉપદ્રવ–મારી- મરકીદુષ્કાળ–અતિવૃષ્ટિ–અનાવૃષ્ટિ-સ્વચક્ર-પરચક્ર વગેરે કશા ભય રહેતા નથી, વૃક્ષેા પણ પ્રભુજીને નમન કરે છે જાતિ વૈરવાળાં પ્રાણીએ પાતાનાં વ૨ાડી દે છે, તિય''ચ-મનુષ્ય દેવતા સહુને પાતપાત્તાની ભાષામાં સમજાય તેવી ચેાજનગામિની વાણીમાં પ્રભુ કેવળ જગના ઉપકાર માટે દિવસમાં અમ્બે વખત અગ્યાનપણે એક એક પ્રહર સુધી દેશનાઓ આપે છે, દ્વાદશાંગીની વાણી કમાવે છે; તરણ તારણ નાકા સમાન આ પ્રભુ મિથ્યાત્વ તથા હિ‘સાદિ પાપરૂપ અધકારીને ટાળવા માટે સૂર્ય સમાન છે, જેમનાં કલ્યાણુ ફ્રાને દિવસે નારકીઓમાં પણ અજવાળાં અને ક્ષણ શાતા વેદનીયના અનુભવ થાય છે, જે સર્વ જીવ હિતકારી અભયદાન વગેરેના દાતા હેાવાથી મહામાહન, મહાગાપ, મહાનિર્યામક અને મહાસાવાહ સ્વરૂપ છે, જેમની સાથે મહાવિદેહમાં હાલ એ ક્રોડ કૈવલી, એ હાર ક્રોડ સાધુ-ગણધર-મનઃપય`વજ્ઞાની, અવધિજ્ઞાની, મતિશ્રતજ્ઞાની આદિ પરિવાર વિચરી રહેલા છે, વળી જે જધન્યથી એક ક્રો-ક્રોડ-ઉત્કૃષ્ટથી અસ્રખ્યાત સુ-અસુર તેમના નાયકા-નરપતિ-શ્રાવક-શ્રવિકા આદિ સહુથી સેવાઈ રહેલા છે, અઢારે દુષ્ણેાથી રહિત તેએ મારું-આ જગત સર્વનુ ભદ્ર કરા-કલ્યાણુ કરી.