________________
રા
માન ભગવા કેવા સુંદર છે! એક તુજાને આઠ-અર અગણિત ઉદાર લક્ષણાથી ભરેલી સુવર્ણવી પાંચસે ધનુ ષની કાયા વાળા, અપાયાપગમાંતિરાયે કરીને જેમણે પાતાના ઘાતી કમલેશેાને તેા હણી નાખ્યા છે, પરંતુ શરણે આવેલા અનેક ભવિજીવાનાં આ ભવ પરભવ સખધી તમામ કષ્ટા-દુઃખા-સ’તાપા-આપદાએ ટાળનારા છે.
પૂજનાતિશયે કરીને ઇન્દ્રાદિકા વડે શેાકવૃક્ષ આદિ અષ્ટ મહાપ્રાતિહાૉંથી જેઓ નિર'તર પૂજાય છે. પેાતાના કેવલજ્ઞાન અને કેવલદન વડે સારા હૈ જગતના જીવ-અથવાદિ સવ પદાથેીંના સવભાવા સરકાળે કરીને સર્વ ક્ષેત્રે સાક્ષાત્ જાણી રહ્યા છે અને જોઇ રહ્યા છે.
જ્ઞાનાતિશયે કરીને જે
વચનાતિશયે કરીને દેવરચિત સમવસરણમાં મણિમય સિ'હ્રાસન પર બિરાજી ચતુર્મુખે દેશના આપી પાંત્રીસ ગુયુક્ત વાણી પ્રકાશીને જેમણે આ ધમ તીથ સ્થાપ્યું છે, માક્ષમાગ ચલાવ્યેા છે, અનેકાનેક ભવિજીવાને પ્રતિમાધ પમાડયા છે, જેથી ખેાધ પામેલા કંઇ જીવા ક્ષપકશ્રેણી માંડી માક્ષમાં ગયા છે, કંઇ કેવલી, કેઈ ગણુધર, કેઇ મુનિએ થયા છે, કંઇ સાવીએ, કેઇ શ્રાવકા કેઇ શ્રાવિકાઓ-એમ શ્રી ચતુર્વિધ સંઘની સ્થાપના પણ જેમના વરદહસ્તે થઈ છે, કંઠને સમકિત પમાડયા છે અને કેઇને ભદ્રકભાવ પમાડી માર્ગાનુસારી બનાવ્યા છે, વળી તેમના મહાન અસાધારણ
૨૧