________________
શ્રી અરિહંતદેવના પૂજનથી ત્રણ ગુણની સિદ્ધિ.
૧ ગુણુબહુમાન, ૨ કૃતજ્ઞતા અને ૩ વિનય. ૧ ગુણુબહુમાન-શાસ્ત્રકાર મહર્ષિએ ફરમાવે છે કે— 'गुणबहुमानिनो हि जीवा बहुमानद्वारीपजातावन्ध्यपुण्यप्रबन्धसामर्थ्यान्नियमादिहामुत्र च शरच्छशधर कर निकरगौरं गुणग्राममवश्यमवाप्नुवन्ति, तद्बहुमानाशयस्य चिन्तारत्नादप्यधिकशक्तिયુટ્યાત્ | '
-
ગુણા પ્રત્યે ખહુમાન ધારણ કરનારા જીવા, એ બહુમાન દ્વારા ઉપાર્જન કરેલ અવન્દેય પુણ્યસમૂહના સામયથી, આલેાક અને પરલેાકમાં શરઋતુના ચ'દ્રકિરણના સમૂહ જેવા ઉજજવળ ગુણુ સમુદાયને અવશ્ય પ્રાપ્ત કરે છે. કારણ કે ગુણુ બહુમાનના આશય-અધ્યવસાય ચિન્તામણિરત્ન કરતાં પણ અધિક શક્તિથી યુક્ત છે. '
શ્રી જિનેશ્વરદેવનુ પૂજન કરનારા શ્રી જિનેશ્વરદેવના વીતરાગતાદિ અન ત ગુણ્ણાનું બહુમાન કરે છે. તેથી એ બહુમાન દ્વારા તે અન'ત પુણ્યને ઉપાર્જન કરે છે.