________________
૩૩૫
શ્રી • સિન્દૂરપ્રકર'ના કર્તા શ્રી સામસુદરસૂરીશ્વરજીએ ફરમાવ્યુ છે કે—
यः पुष्पैर्जिनमर्चति स्मितसुरस्त्रीलोचनैः सोऽर्यते, यस्तं वंदत एकशस्त्रिजगता सोऽहर्निशं वन्द्यते । यस्तं स्तौति परत्र वृत्रदमनस्तोमेन स स्तूयते, यस्तं ध्यायति क्लृप्तकर्मनिधनः स ध्यायते योगिभिः ||१||
‘જે ભવ્યાત્મા પુષ્પા વડે શ્રી જિનને પૂજે છે, તે સ્મિત વદનવાળી દેવાંગનાઓના લાચના વડે પૂજાય છે. જે એક જ વાર શ્રી જિનને ભાવપૂર્વક નમે છે, તે ત્રણે જગત વડે નિર ંતર નમન કરાય છે. જે શુખહુમાનના ભાવથી શ્રી જિનની આ લેાકમાં સ્તુતિ કરે છે, તે પરલેાકમાં ઈન્દ્રોના સમુદાય વડે સ્તુતિ કરાય છે. જે શ્રી જિનેશ્વરદેવનું મનથી ધ્યાન કરે છે, તે સમસ્ત કમ`ના અંત કરનારા બની યાગિ પુરુષા વડે પશુ ધ્યાન કરાય છે.'
ઉપરોક્ત કથનમાં જેઓને અતિશક્તિ લાગતી હોય અગર શ્રદ્ધા ન બેસતી હાય તેઓએ વિચારવું જોઈએ કે શ્રી જિનેશ્વરદેવા અન’તગુણના પુંજ છે. સવ ગુણુના પ્રકને પામેલા છે. અહિ'સા, સત્ય, અસ્તેય, બ્રહ્મચય, અપરિગ્રહ, ક્ષમા, માવ, આવ, સ ંતાષ, શમ, સ્વેગ, નિવેદ, અનુક'પા, આસ્તિકન્ય, દાન, શીલ, તપ, ભાવ, દશન, જ્ઞાન, ચારિત્ર, ધ્રુવ, સ્થય, ગામ્બીય, દાક્ષિણ્ય, સૌજન્ય અને ઔદાય આદિ સ્વપાપકારક જેટલા ગુણા આ જગતમાં સાંભવિત છે, તે સર્વ ગુણેનું પાલન શ્રી જિનેશ્વરદેવાએ સ્વયં કર્યુ