________________
૩૨૮
સાચે પુરૂષાર્થ-આત્મકલ્યાણ કરવાને સાધી લે, સહુ જી મિક્ષના સુખ પામે, તેવી ઉદાત્ત ભાવનાપૂર્વક મુક્તિનગરીમાં તું વાસ કર, તારે એ જ કરવા યોગ્ય છે. ફરી ફરી આ અવસર અને આ ઉત્તમ સામગ્રી તને કયારે મળશે? માટે આ ભાવના તારે જ ભાવવી, ચેતનને એ પ્રમાણે ઘડો, એથી તારી સર્વ આપત્તિઓ ટળી જશે અને હે જીવ! સર્વ સંપત્તિઓને તું વરીશ. પ્રમાદરૂપ મહાશત્રુને તું દૂર કર, તને વધારે શું શીખવીએ ! તને પિતાને અને પર જે રીતે શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ-કલ્યાણ-મંગળ-જય-વિજય-મક્ષ -મહદય પ્રાપ્ત થાય તે રીતે તું શ્રી જિન ધર્મના માર્ગે મન-વચન અને કાયાથી વજે.
છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ |
નાના
-મકર
,