SearchBrowseAboutContactDonate
Page Preview
Page 367
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ સાચે પુરૂષાર્થ-આત્મકલ્યાણ કરવાને સાધી લે, સહુ જી મિક્ષના સુખ પામે, તેવી ઉદાત્ત ભાવનાપૂર્વક મુક્તિનગરીમાં તું વાસ કર, તારે એ જ કરવા યોગ્ય છે. ફરી ફરી આ અવસર અને આ ઉત્તમ સામગ્રી તને કયારે મળશે? માટે આ ભાવના તારે જ ભાવવી, ચેતનને એ પ્રમાણે ઘડો, એથી તારી સર્વ આપત્તિઓ ટળી જશે અને હે જીવ! સર્વ સંપત્તિઓને તું વરીશ. પ્રમાદરૂપ મહાશત્રુને તું દૂર કર, તને વધારે શું શીખવીએ ! તને પિતાને અને પર જે રીતે શાંતિ-તુષ્ટિ-પુષ્ટિ-કલ્યાણ-મંગળ-જય-વિજય-મક્ષ -મહદય પ્રાપ્ત થાય તે રીતે તું શ્રી જિન ધર્મના માર્ગે મન-વચન અને કાયાથી વજે. છે શાંતિઃ શાંતિઃ શાંતિઃ | નાના -મકર ,
SR No.023499
Book TitleArihant Bhakti
Original Sutra AuthorN/A
AuthorKundakundvijay
PublisherNamaskar Mahamantra Aradhak Mandal
Publication Year1974
Total Pages608
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy