________________
સામાન્ય અને વિશેષ અર્થ સહિત શ્રી ઋષભદેવ આદિ ચેવીશ અરિહંત ભગવતાનાં શુભ નામેા.
'
6
(૧) શ્રી ઋષભદેવ-પરમપદ્મ-મેાક્ષને જે પ્રાપ્ત કરે તે ઋષભ ’' તથા યંત્તિ રૂતિ વૃષમઃ અર્થાત્ દુઃખરૂપ અગ્નિથી મળતા જગતને ધમ દેશનારૂપ જલ વરસાવી શાન્ત કરે તે ઋષભ ? આ સામાન્ય અર્થ થયા અને વિશેષથી ભગવતના સાથળમાં ઋષભનું લાંછન હેતુ તથા મરૂદેવા માતાએ ચૌદ સ્વપ્ના જોયાં ત્યારે પ્રથમ સ્વપ્નમાં ઋષભ જોયા હતા તેથી ભગવતનું નામ ઋષભ પાયું,
(૨) શ્રી અજિતનાથ-પરિષદ્ધ આદિથી જિતાયા ન હાવાથી અજિત’ એ સામાન્ય અર્થ અને ભગવત જ્યારે ગર્ભમાં હતા ત્યારે માતાજી રાજા સાથે પાસા ખેલતાં હતાં, તેમાં જિતાયાં નહિ, તેથી ભગવ‘તનું ‘અજિત’ નામ રાખ્યું તે વિશેષ અ.
"
6
(૩) શ્રી સંભવનાથ-જેએમાં ચેત્રીશ અતિશયરૂપ ગુણે વિશેષ પ્રકારે સ`ભવે છે, તે સ ́ભવ' અથવા જેમની સ્તુતિ કરવાથી સ્તુતિ કરનારને ‘Â' એટલે સુખ પ્રાપ્ત