________________
२३२
પ્રણામાદિ નિરવધ ક્રિયાયુક્ત-દેવાવિન્દન, આદિ શબ્દથી ગુર્વાદિવન્દન-સ્તવન વિગેરે કરવાં તે શાસ્ત્રકારને અભિમત છે-૨.
शुभभावार्थ पूजा स्तोत्रेभ्यः स च पर शुभो भवति । सद्भूतगुणोत्कीर्त्तनसंवेगात् समरसापच्या || ३ ||
શ્રી જિનપૂજા શુભ ભાવ માટે કરવાની છે. ઉત્તમ સ્તત્ર વડે તે ભાવ પરમ-પ્રકૃષ્ટ શુભ થાય છે. પુષ્પાદિ વડે પૂજા કરવાથી જેમ ભાવની વિશુદ્ધિ થાય છે તેમ Ôાત્રાદિ વડે પણ શ્રી જિનભક્તિ કરવાથી પૂર્વની અપેક્ષાએ અત્યંત શુભ અધ્યવસાયે ઉત્પન્ન થાય છે. કારણ કે સ્તત્રાદિ વડે શ્રી જિનેશ્વરદેવાના સદ્ભૂત-વિદ્યમાન અને સત્ય શુભેાનુ સંકીત્તન થાય છે તેથી સ'વેગ-માક્ષના અભિલાષ પ્રગટે છે માક્ષાભિલાષાથી સમર્સ-સમભાવના અભિલાષ પ્રગટે છે. અને સમરસની પ્રાપ્તિ એ જ શુભ સ્રાવની પરાકાષ્ટા છે-૩.