________________
૧૬૯
ત્યાગપૂર્વક ભગવાન પ્રત્રજ્યા અંગીકાર કરે છે, ત્યારે તેથી પશુ અધિક વૈરાગ્ય હોય છે અને જ્યારે ઘાતિક્રમના ક્ષય કરી કેવળજ્ઞાન પામે છે, ત્યારે ભગવાનના આત્મામાં અપૂર્વ` ઉદાસીનતા પ્રગટે છે.
સુક્તિ-સ કલેશથી રહિત એવી મુક્તિ ભગવાનને નિકટમાં જ હોય છે.
રૂપ-સર્વ દેવાનાં રૂપથી પણ ચઢી જાય તેવુ રૂપ ભગવાનને જન્મથી જ હાય છે.
વીય-મેરૂને દડરૂપ તથા પૃથ્વીને છત્રરૂપ કરવાનું સામર્થ્ય ભગવાનને જન્મથી હાય છે. તત્કાલ ઉત્પન્ન થયેલા શ્રી મહાવીરપ્રભુએ ઇન્દ્રની શકા દૂર કરવા માટે ડામા પગના અગૂઠા વડે મેરૂ પર્વતને ક'પાયમાન કર્યાં હતા.
પ્રયત્ન-ભગવાનના પ્રયત્ન પરમ વીર્યાંથી ઉત્પન્ન થયેલ એક રાત્રિકી આદિ મહાપ્રતિમાના કારણભૂત અને સમુદ્ધાત શૈલેશી અવસ્થાએ વડે વ્યંગ્ય હાય છે.
ઇચ્છા-ત્રીજા ભવે દેવ ભવે અને તીર્થંકરના ભવમાં દુઃખમગ્ન જગતના ઉદ્ધાર કરવાની ભગવાનને તીવ્ર ઇચ્છા હાય છે.
શ્રી-પ્રતિકમના ઉચ્છેદથી પ્રાપ્ત થયેલ કેવલજ્ઞાનની સંપત્તિ તથા અતિશયાની પરમ પ્રકૃષ્ટ સ`પત્તિ ભગવાનને હાય છે.