________________
૨૭૧
હાથીએ જેમ ભાગી જાય છે, તેમ અર્ચિત્ય પુણ્યપ્રભાવવાળા ભગવાનના વિહારના પવનના ગન્ધથી જ પરચક્ર, દુભિક્ષ અને મારી વિગેરે સર્વ ક્ષુદ્ર ઉપદ્રરૂપી ગોહાથીએ ભાગી જાય છે.
હવે પાંચ પદે વડે સ્તાતવ્ય સસ્પદાની સામાન્ય ઉપયેાગ સર્પદા કહે છે-~
"
સોનુત્તમાળ લેાકને વિષે ઉત્તમ, અહી લેાક’ શબ્દથી ભવ્ય પ્રાણીરૂપી લેાક લેવાના છે. અન્યથા અસભ્યની અપે ક્ષાએ મ ભજ્યે ઉત્તમ જ છે. તેથી ભગવાનની કાંઈ ઉત્તમતા સામિત થાય નહિ સકલ કલ્યાણના કારણભૂત તથાભવ્યત્વભાવને પારણ કરનારા હેાવાથી ભગવાન સવ બ્ય લેાકને વિષે ઉત્તમ છે.
છોળનાદાળ-લેાકના નાથ. અહી' લેાકશબ્દથી બીજાધાનાદિ વર્ડ સવિભક્ત અને રાગાદિ ઉપદ્રવથી રક્ષણીય શબ્દ ભવ્ય લેાક લેવાના છે. તેને વિષે જ ભગવાનનું નાથપણું ઘટે છે. યોગક્ષેમ}ન્નાથઃ । ' બીજાધાન, બીજોદભેદ તથા ખીજપાષણાદિ વડે ‘ચાગ ’અને ઉપદ્રવેથી રક્ષણ કરવા વડે ‘ક્ષેમ’કરનારા છે.
6
જોયિામ-લેકનુ હિત કરનારા. અહી લેાક શબ્દથી વ્યવહાર રાશિમાં આવેલ સર્વ પ્રાણી વગ સમજવાના છે. સમ્યક્ પ્રરૂપશુ અને રક્ષણ કરવા વડે સર્વાં પ્રાણીગજીનુ ભગવાન હિત કરનારા છે.