________________
૩૧૪
ગિણીસમા શ્રી કૃતાર્થપ્રભુ, વીસમા શ્રી જિનેશ્વરનાથ, એક્વીશમા શ્રી શુદ્ધગતિ, બાવીસમા શ્રી શિવંકર, ત્રેવીસમા શ્રી સ્પંદનનાથ, અને ચોવીસમા સંપ્રતિનાથ.
આ ભરતક્ષેત્રમાં ગઈ ચોવીસીમાં આ ચોવીસે તીર્થપતિ થયા, તેમને મારાં અનન્તાનન્ત ત્રિકાળ વંદન હેજે.
વતમાન ચોવીસીનાં જિનનામ. પહેલા શ્રી રૂષભદેવ, બીજા શ્રી અજિતનાથ, ત્રીજા શ્રી સંભવનાથ, ચોથા શ્રી અભિનંદન, પાંચમાં શ્રી સુમતિનાથ, છઠ્ઠા શ્રી પદ્મપ્રભ, સાતમા શ્રી સુપાર્શ્વનાથ, આઠમા શ્રી ચંદ્રપ્રભ, નવમા શ્રી સુવિધિનાથ, દશમા શ્રી શીતલનાથ, અગીયારમાં શ્રી શ્રેયાંસનાથ, બારમા શ્રી વાસુપૂજ્ય, તેરમા શ્રી વિમલનાથ, ચૌદમા શ્રી અનન્તનાથ, પંદરમાં શ્રી ધર્મનાથ, સેળમા શ્રી શાંતિનાથ, સત્તરમા શ્રી કુંથુનાથ, અઢારમા શ્રી અરનાથ, ઓગણીસમા શ્રી મલ્લીનાથ, વીસમા શ્રી મુનિસુવ્રત, એકવીસમા શ્રી નમિનાથ, બાવીસમા શ્રી નેમિનાથ, ત્રેવીસમા શ્રી પાર્શ્વનાથ, ગ્રેવીસમા શ્રી મહાવીરસ્વામી,
વર્તમાન વીસીમાં આ ભરતક્ષેત્રે થઈ ગયેલા આ વિસે પ્રભુને હું ત્રિકાળ કોટી કોટી વંદન કરું છું.
ભાવી ગ્રેવીસીનાં જિનનામ. પહેલા શ્રી પદ્મનાભ, બીજા શ્રી શૂદેવ,