________________
૩૧૭
છે, પ્રગટ થયેલા નિળ થાય છે, પરિણામે સમાધિ વગેરે પ્રાપ્ત થાય છે. નમો નમો વોયચાળ-પ્રાણી-માત્રનુ` કલ્યાણુ કરનારા એ વીતરાગ પરમાત્માએને મારા નમસ્કાર હા, નમસ્કાર હા.
સ્થાપના જિનને દના. શાશ્વતા પ્રતિમાજી.
હે આત્મન્ ! હવે તુ' સ્થાપનાજિનને નમસ્કાર કર. આ સ્થાપના જિતા તે એક તા શાશ્વતી પ્રતિમાએ, જે ઉત્કૃષ્ટ ૫૦૦ ધનુષ્યની હાય છે તથા જઘન્ય સાત હાથની હાય છે, રત્નનાં એ દિવ્ય મનાહર પ્રતિમાએાનાં દર્શનમાત્રથી ભવિજીવાને શાશ્વત સુખા હાથવેંતમાં આવીને ઉભાં રહે છે. ન્યતર નિકાયમાં અમ્રખ્યાત, જાતિષીમાં અસં ખ્યાત, અને તે સિવાય ત્રણે ભુવનમાં પદસા બેતાલીસ ક્રોડ-અઠ્ઠાવન લાખ છત્રીસ હજાર ને એંશી શાશ્વતાં જિનબિસ્મા છે, તે સર્વને મારી અન ંતી કાટાનુકાટી ત્રિકાલ વદના હાજા.
અશાશ્વત પ્રતિમાજી,
વળી અશાશ્વતાં જિનપ્રતિમાજી તે સને પણ હુ ત્રિવિધ ત્રિવિધ નમસ્કાર કરુ છુ..
( દુહેા )
આખુ અષ્ટાપદ ગિરનાર, સમેતશિખર શત્રુજયસાર, પાંચે તીર્થ ઉત્તમ ઝામ, સિદ્ધિગયા તેને કરું પ્રણામ.૧