________________
આચરણ કરીશ તે તારાં બધાં દુઃખ-સંતાપ સર્વથા વિલય પામી જશે. તારા આત્મઘટમાં રહેલ અનંત સુખ પ્રગટ થઈ જશે માટે આવા પુણ્ય અવસરને તું ચૂકીશ નહિ.
ચાર નિક્ષેપે જિનેશ્વર. નામજિ જિણનામા, ઠવણજિણું પુણુ જિણિંદ ડિમા; દવજિણું જિણજીવા.
ભાવજિણું સમવસરણત્થા (૧)
અર્થ:- શ્રી જિનેશ્વરદેવેનું નામ તે નામજિન છે, શ્રી જિનેશ્વરદેવની આકૃતિ-પ્રતિમાઓ તે સ્થાપનાજિન છે, શ્રી જિનેશ્વરદેવના જીવદલ તે દ્રવ્યજિને છે અને સમવસરણમાં બિરાજમાન તીર્થકર નામકર્મ વેદતા અર્થાત ધર્મદેશના આપતા શ્રી જિનેશ્વરદેવો તે ભાવજિન છે.*
તે જિનેશ્વર દેએ સમ્યગદર્શન–જ્ઞાન ચારિત્રને મિક્ષ માર્ગ કહ્યો છે અને એ રત્નત્રયી એ જ મારા આત્માના
* નમાકૃતિદ્રવ્યમા, પુનત્તરિત્રગાન્નનમ્ |
क्षेत्रे काले च सर्वस्मिन्नहतः समुपास्महे ॥
અર્થ-નામ, સ્થાપના દ્રવ્ય અને ભાવ આ ચાર નિક્ષેપ-સ્વરૂપે સર્વ કાળે ત્રણ જગતના જીવોને પાવન કરતા શ્રી અરિહંત ભાવતની અમે ઉપાસના કરીએ છીએ.
–સલાહંત સ્તોત્ર શ્લોક બીજ.