________________
ચાર નિક્ષેપે શ્રી અરિહંત પરમાત્માને વદના
( આત્મભાવનારૂપે )
અહા આત્મન્ ! તું વિચારી જો કે આ સંસારમા તુ કેટલા કાળથી રખડી રહ્યો છે ? ૮૪ લાખ સૈનિએમાં અનંતા જન્મ-મરણુ કરતા અનંત કાળથી તુ દુ:ખી થઈ રહ્યો છે, એ બધું તારી ભૂલેાનુ પિરણામ છે. તું નિજધર છેડી પરઘરમાં ભટકી રહ્યો છે. હવે તારી જાતને તું ઓળખ! તું સચ્ચિદાનંદ સ્વરૂપી સહજાનંદી આત્મા છે. તારું સ્થાન તા માક્ષમાં કે જ્યાં અનંત સિદ્ધ પરમાત્માએ વસે છે તે શિવનગરીમાં છે ઉઠ ! જાગ ! મહાપુન્યયાગથી તને આ સુંદર સામગ્રીયુક્ત મનુષ્યજન્મ મળ્યા છે. એ તેા મુક્તિનું મંગળ દ્વાર છે, એ દ્વારેથી તારે મુકિત મહેલમાં પહેાંચવું હાય તે! તું ધર્મનું આચરણ કરી લે. અત્યાર સુધી તે શ્રી વીતરાગ પ્રભુના ધને ભાવથી સૈન્યે નહિ, તેથી તારા અનાદિકાલીન દુ:ખના જરાયે અંત આવ્યેા નથી. હું ચેતન હવે તને એવા સુઅવસર મળ્યેા છે કે જો તુ જ્ઞાની ભગવતાનાં વચનાને અનુસરી યથાશકિત વિધિપૂર્વક ધમનું