________________
૨૮૭
મેદ્દા-મેધા વડે. સમજપૂર્વક કિન્તુ જડપણે નહિ. મેધા-જ્ઞાનાવરણીય ક્રમના ક્ષયાપશમથી ઉત્પન્ન થતા ગ્રન્થ ગ્રહણ પટ્ટુપરિણામ-એક પ્રકારના સગ્રન્થમાં પ્રવૃત્તિ કરાવનાશ પરિણામ, પાપાતની અવજ્ઞા કરાવનારા તથા ગુરુ વિનયાદિ વિધિમાં જોડનારા ચિત્તના ધમ. શાસ્રમાં એને
આતુર-ઔષધાપ્તિ-ઉપાદેયતા ની ઉપમા આપવામાં આવી છે. જેમ કેાઈ બુદ્ધિમાન રાગીને ઉત્તમ ઔષધની પ્રાપ્તિ થાય અને તેના વિશિષ્ટ ના અનુભવ થાય, ત્યારે અન્ય સર્વ વસ્તુને દૂર કરી તેના ઉપર જ તેને મહાન ઉપાદેય ભાવ અને ગ્રહણ કરવાનો આદર રહે છે, તેમ મેધાવી પુરુષને પેાતાની મેધાના સામર્થ્યથી સગ્રન્થને વિષે જ અત્યત ઉપાદેય ભાવ અને ગ્રહણાદર રહે છે, પણ બીજા ઉપર રહેતા નથી. કારણ કે સદ્ગત્થાને તેઓ ભાવૌષધરૂપ માને છે.
4
પૌરૂ–કૃતિ વડે. મનની સ્થિરતા વડે, કિન્તુ રાગાદિથી આકુલ થઇને નહિ.—કૃતિ-માહનીય ક્રમના ક્ષયે પશમાદિથી ઉત્પન્ન થતી વિશિષ્ટ પ્રીતિ. અવય કલ્યાણના કારણભૂત વસ્તુની પ્રાપ્તિના દૃષ્ટાંત વડે આ પ્રીતિ દીનતા અને ઉત્સુક તાથી રહિત તથા ધીર અને ગંભીર આશયરૂપ હોય છે. શાસ્ત્રમાં એને દૌગત્યથી હણાયેલાને ચિન્તામણિની પ્રાપ્તિ'ની ઉપમા આપવામાં આવી છે. જેમ ક્રૌગત્ય-દરિદ્રતાથી ઉપર્હત થયેલાને ચિન્તામણિરત્નની પ્રાપ્તિ થાય અને તેના ગુણની ખબર પડે ત્યારે “શમિયાની મૌનસ્યં
""
6