________________
૨૯૩
વિજયમાં જેમ દાષા ઉપરના વિજય ઈચ્છાય છે; તેમ જગદ્ગુરુના વિજયમાં કેવળજ્ઞાન અને યથાથ ઉપદેશના વિજય ઈચ્છાય છે. યથાર્થ ઉપદેશ માટે કેવળજ્ઞાનની જરૂર છે અને કેવળજ્ઞાન માટે વીતરાગ ભાવની જરૂર છે. જગદ્ગુરુ પદથી કેવળજ્ઞાન અને યથાર્થ ઉપદેશ એ એ ગુણ્ણાનું ગ્રહણ થાય છે. સઘળાય અન’તુ મૂળ અજ્ઞાન છે, અજ્ઞાનથી ક્રોધાદિ દોષ, ક્રોધાધિ દોષથી હિ'સાદિ અસત્ પ્રવૃત્તિ અને હિ'સાદિ અસત્ પ્રવૃત્તિથી દુર્ગતિની પર પરા ઉત્પન્ન થાય છે. તે બધાને રાકવાનું સાધન યથાર્થ જ્ઞાન છે અને યથાર્થ જ્ઞાનનુ સાધન યથાર્થ ઉપદેશ છે.
યથાર્થ ઉપદેશના શ્રવણથી જે આત્માઓના અજ્ઞાન અધકારના નાશ થાય છે, તે આત્માએ ધીમે ધીમે ક્રોધ, લેાભ, ભય આદિ દ્વાષાથી મુક્ત થતા જાય છે. જેમ જેમ ક્રોધ, લેાભ, ભયાદિ દોષોથી મુક્ત થતાં જવાય છે, તેમ તેમ હિંસા, અસત્ય, અબ્રહ્ન આદિ અસત્ પ્રવૃત્તિઓ પણ અટકતી જાય છે. અસત્ પ્રવૃત્તિએ અટકવાથી નવીન ક્રમના બંધ અટકી જાય છે અને સત્ પ્રવૃત્તિઓના સેવનથી - ક્રમના નાશ થતા જાય છે. પરિણામે ઉત્તમ જન્માની પર પરા સાથે થાડા જ સમયમાં ઘાતી કર્મોના નાશથી સાધ્ય કેવળજ્ઞાન, અને સકર્મીના નાશથી સાધ્ય મુક્તિ એ એની જીવન પ્રાપ્તિ થાય છે. આ બધા લાભની પર’પરાનુ' મૂળ કારણ યથાર્થ ઉપદેશ છે અને યથાર્થ ઉપદેશમાં હેતુ કેવળજ્ઞાન અને વીતરાગતા છે અને તે ત્રણેને ધારણ કર