________________
૩૧
ધર્મને બાધ ન પહોંચે તે રીતે બીજાએનાં કાર્યોને કરવા એ સર્વ જીવલેાકમાં સારભૂત વસ્તુ છે-મનુષ્યનું મનુષ્યત્વ અને પુરુષનુ પુરુષત્વ એનાથી દીપે છે. પાપકારી પુરુષ એ ચદ્ર કે ચ'દનની જેમ સ*જનવલા બને છે. તેનુ વચન અને વન સર્વને ગ્રાહ્ય અને ઉપાદેય થાય છે. ખીજાઓને ધમ પમાડવા માટે તે સારી રીતે ચૈાન્યતા પ્રાપ્ત કરે છે, એટલુ જ નહિ, પણ ‘પા’કરણ ’થી ઉત્પન્ન થતાં પુણ્યાનુબંધી પુણ્યના ચાગે તેને વિશિષ્ટ વિશિષ્ટતર સત્પુરુષોના સુચાગ પશુ સુલભ ખનતા જાય છે.
(૭) શુભગુરુોગ.
‘શુભગુરુજોગ' શુભ એટલે વિશિષ્ટ ચારિત્ર યુક્ત, ગુરુ એટલે આચાય, તેના યાગ એટલે તેઓના સબધ મને થાઓ! આ સંસારમાં જ્યાં સુધી વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્ય'ના સબધ ન થાય ત્યાં સુધી મુક્તિના માગ ઉપર જીવને પૂરેપૂરા ભરાસે બેસી શકે નહિ. પરોક્ષ એવા મુક્તિમાગ ઉપર વિશ્વાસ બેસવા માટે મુખ્ય સાધન પ્રત્યક્ષ એવા ચારિત્રયુક્ત આચાર્ચી જ છે. વિશિષ્ટ ચારિત્રયુક્ત પરોપકારપ્રધાન ચર્ચા જોઇને લેકાને વિશ્વાસ બેસે છે, કે આવા જ્ઞાની અને સદ્ગુણી સત્પુરુષા જે જે નિષ્ફળ હાય નહિ', એટલુ' જ માટા ફળને આપનારી જ હાય. તે પણ કદી અહિતના ન હોય પણ વિશિષ્ટ ચારિત્રયુક્ત આચાર્ય'ના
નહિ
પ્રવૃત્તિ કરે તે કદી
પણ તે નક્કી કાઈ
જે ઉપદેશ આપે તે હિતને હાય. એ રીતે સ'ખ'ધથી ઓછા પ્રયત્ને