________________
૩૦૦
અધમ પુરુષનું લક્ષણ છે. ઉત્તમ પુરુષા જીવિતના અંત સુધી માતાને માતા તરીકે પૂજે છે. માતાપિતાદિ વડીલ જનાના પ્રત્યક્ષ ઉપકાર જેઓ મરણપથમાં રાખી શકતા નથી, તેઓ ધર્મ, ધર્માચાર્યાં, ધર્મોપદેશકો અને ધર્માંશાસ્ત્રકારા તરફથી થતા પરાક્ષ ઉપકાર હૃદયપટ ઉપર ધારણ કરી શકે, એ માનવું શુ` વધારે પડતુ નથી ? જીવમાં સ્વાર્થવૃત્તિ ભયકર હોય છે, અને પરમાવૃત્તિ લુપ્તપ્રાયઃ હાય છે. લુપ્તપ્રાયઃ તે પરમાર્થવૃત્તિને જીવાડવાના અને જગાઢવાના સરળ ઉપાય માતાપિતાદિ ગુરુજનની પૂજા છે. જીવ કેવળ પનિન્દાથી બચી જાય, તેટલા માત્રથી કલ્યાણુ નથી. તેની સાથે ઉપકારીઓની પૂજાની પણ પરમાના માર્ગમાં અત્યંત જરૂર છે. જે પેાતાના ઉપર ઉપકાર કરનારાઓની પૂજા, સેવા કે ચાકરી માટે પણ તૈયાર નથી, તે બીજાએ કે જેઓએ તેના ઉપર કોઈ પણ પ્રકારના ઉપકાર કર્યાં નથી, તેઓની સેવા, ચાકરી કે બરદાસ કરવાથી વૃત્તિવાળા ખની જાય એ શુ શકય છે ? અને જયાં સુધી જીવમાં પરની સેવા કરવાની વૃત્તિ આવતી નથી, ત્યાં સુધી તેના ચિત્તની સ્વસ્થતા કે સમાધિ સુશકય નથી. ચિત્તવાસ્થ્ય માટે અને માનસિક સમાધિ માટે પરસેવાની ઘણી જ આવશ્યકતા છે. અને તે કાય ગુરુજનપૂજાથી પણ અ‘શતઃ સિદ્ધ થાય છે.
(૬) પરાકરણ,
ખીજાઓનાં કાર્યોને કરવાં એ પરાકરણ છે, પેાતાના