________________
(૪) લોકવિરત્યાગ. ઉત્તમ વજનસમાજમાં વિરૂદ્ધ ગણાતા કાર્યોને ત્યાગ. ચિત્તસ્વસ્થ તા માટે જેમ જીવનનિર્વાહનાં સાધનોની જરૂર છે, તેમ જે લોકોની વચ્ચે વસવું છે, તે લેકની સાથે નિરર્થક થેડો પણ વિરોધ ઉત્પન્ન થઈ ન જાય, તેની કાળજી રાખવાની પણ જરૂર છે. મહાપુરુષ ફરમાવે છે કે “ઢો: રવવાધાર: સર્વેષ ધર્મવાળાં ચHIધર્મ આચરનાર સર્વેને લોક એ જ આધાર છે. તે કવિરુદ્ધ આચરણ કરનાર એવા ધર્મીને પણ લેક પ્રતિકુળ રહે છે અને તેથી પ્રતિકૂલ થયેલ લેક તરફથી તેને ઘમચરણમાં અનેક વિદને ઊભાં થાય છે. લેકવિરુદ્ધ કાર્યમાં સૌથી પ્રથમ છેડી દેવા લાયક કેઈપણ કાર્ય હોય તે તે “નિદા” છે. નિદા કોઈને પણ પસંદ નથી. દરેક માણસને પિતાની વસ્તુની કિંમત અધિક છે “આકરા શબ્દો છે કે તે સત્ય હોય તો પણ મનુષ્યના સંબંધને બગાડી નાખે છે.
નિન્દા ” એ મનુષ્યોના પરસ્પર સંબંધમાં વિષ રેડે છે, અથવા એ સંબંધમાં ઝેર ફેલાવવાનું કાર્ય કરે છે; તે પણ તેનાથી ભાગ્યે જ કોઈ બચી શકે છે. નિન્દાથી બચી શકનાર આ વિશ્વમાં ઘણા વિરલ છે. પરેનિન્દાથી બચવું એ ઘણું દુષ્કર છે, ભતૃહરિએ કહ્યું છે કે “નિરમિમવાર થાક, થમમિરાતે નિતિ” જેમાં બીજાને પરાભવ નથી, એવી પરકથા અકુલીન આત્મામાં કેવી રીતે સંભવી શકે? મનુષ્યની પ્રાયઃ પ્રત્યેક વાતમાં બીજાને