________________
૨૮૨ હે વીતરાગ' તમારા પ્રવચનમાં જે કે નિયાણું બધવાનું એટલે કે ધર્મના બદલા તરીકે કંઈ માગવાનું વાયું છે, તેમ છતાં હું એવી ઇચ્છા કરું છું કે દરેક ભવમાં તમારાં ચરણોની પાસના કરવાને વેગ મને પ્રાપ્ત થજે. (૩)
હે નાથ! તમને પ્રણામ કરવાથી દુઃખનો નાશ થાય, કર્મને નાશ થાય, સમાધિપૂર્વક મૃત્યુ થાય અને સમ્યક્ત્વ સાંપડે એવી પરિસ્થિતિ ઉત્પન્ન થજે. (૪) | સર્વ મંગલેમાં મંગળરૂપ, સર્વ કલ્યાણના કારણરૂપ અને સર્વ ધર્મોમાં શ્રેષ્ઠ એવું જૈનશાસન સદા જયવંતુ વર્તે છે. (૫)
પ્રણિધાન સૂત્રને ભાવાર્થ – પ્રણિધાન સૂત્રની શરુઆતમાં વીરા ! sre! એ શબ્દોથી વીતરાગ પરમાત્માને વિજય ઈચ્છવામાં આવ્યા છે.
હે વીતરાગ ! તારો વિજય થાઓ !” તારા વિજયમાં વિશ્વને વિજ્ય છે. વીતરાગના વિજયમાં રાગાદિ દેને પરાજય છે અને દેશના પરાજયમાં જ વિશ્વને વિજય છે.
હે જગ તારે વિજય થાઓ!” પ્રાણીઓને જગતનું યથાવસ્થિત સ્વરૂપ કહે તે જગદ્ગુરુ કહેવાય છે. જેઓ પ્રથમ જગતના યથ સ્થિત સ્વરૂપને સવયં જાણે છે, તથા જ્ઞાન મુજબ દુનિયાને યથાવસ્થિત સ્વરૂપ બતાવે છે. તેઓ જ જગદગુરુ પદની પ્રાપ્તિને બને છે. વીતરાગના