________________
શ્રી અરિહંત પરમાત્મા સમક્ષ પ્રાથના કરવા માટેનુ' પ્રણિધાન સૂત્ર.
શ્રી અહિ ત પરમાત્મા પ્રત્યે પ્રાર્થના કરવાના સૂત્રને પ્રણિધાન સૂત્ર કહેવામાં આવે છે પ્રણિધાન એટલે ચિત્તની એકા ઐતા. ચિત્તની એકાગ્રતા થયા સિવાય પ્રવૃત્તિમાં વેગ આવતા નથી. પ્રવૃત્તિમાં વેગ લાવવા માટે તથા પ્રવૃત્તિમાં આવતાં વિઘ્ના ઉપર વિજય મેળવવા માટે તથા આશયની, શુદ્ધિ માટે પ્રણિધાન-ચિત્તની એકાગ્રતાની અત્યંત આવશ્યકતા છે. એક જ વાતનું વારવાર ‘પ્રણિધાન' થવાથી પ્રવૃત્તિ વેગવતી અને છે. વિના જીતવાનું સામર્થ્ય પ્રગટે છે અને કાની અવશ્ય સિદ્ધિ થાય છે. મતે સાચે રેપકાર પણ સાધી શકાય છે.
અહી. પ્રથમ પ્રણિધાન સૂત્ર પછી તેને અથ અને ત્યાર પછી તેને ભાવા રજુ કરવામાં આવેલ છે.
प्रणिधान ( जय वीराय ) सूत्र
जय वीराय जगगुरु होउ ममं तुह पभावओ भयवं; भवनिव्वे ओ मग्गा सारिआ इफल - सिद्धि ||१||