________________
REE
આમાના સ્વભાવ, જે સર્વ વસ્તુને જાણવા તથા જોવાને છે, તે પ્રગટ થાય છે. પ્રથમ જ્ઞાન અને પછી દર્શન ગ્રહણ કરવાનું કારણ એ છે કે કેવલજ્ઞાનાદિ સવ* લબ્ધિએ સાકારાપયેાગ-જ્ઞાનાપચાગથી યુક્ત આત્માને જ પ્રગટ થાય થાય છે કિન્તુ દર્શીનેાપયોગથી યુક્તને થતી નથી.
વિચરૃઝરમાળ-ચાલ્યું ગયુ છે છદ્મસ્થપણુ જેમને, વ્યાવૃત્તનિવૃત્ત થઈ છે. છદ્મ-આત્મસ્ત્રરૂપને આવરનાર જ્ઞાનાવરણાદિ ઘાતિક્રમ અને તેના બંધનની ચાગ્યતા જેમની.
હવે ચાર પદો વડે આત્મ-તુલ્ય-પર-ફેલ-કર્તૃત્વ અથવા નિજ-સમ-લદ સ`પદા કહે છે.
fનળાળ નાચાળ-જિનાને, જીતાવનારાઓને. રાગાદિ દાષાને જીતનારા હોવાથી જિન. રાગાદિ દોષાનું અસ્તિત્વ જ નથી એમ ન કહેવુ. પ્રત્યેક પ્રાણીને રાગાદિ દોષો સ્વાનુભવસિદ્ધ છે. એ અનુભવ ભ્રાન્ત છે એમ પણ ન કહેવુ. રાગાદિના અનુભવને ભ્રાન્ત માનવાથી સુખ-દુઃખ!દિના અનુભવને પણ ભ્રાન્ત માનવા પડશે અને તે કાઇને પણ ઈષ્ટ નથી. રાગાદિ દોષાને સ્વયં જીતનારા છે તેમ સદુપદેશાદિ વડે ભગવાન અન્યને જીતાવનારા પણ છે.
ત્તિનાળ તાચાળ-તરેલાને, તારનારાઓને, સમ્યગ્ગાન દન ચારિત્રરૂપ નાવવડે ભવસમુદ્રને તરી ગયેલા અને બીજાઓને પણ તારનારા ભગવાન છે.