________________
(૭૮
ધમ્મસાર હોળ-ધર્મના સારથિને પ્રસ્તુત ધર્મનું સ્વપર અપેક્ષાએ સમ્યક્ પ્રવર્તન, સમ્યક્ પાલન, અને સમ્યક્રમન કરનાર હેવાથી ભગવાન ધમના સારથિ છે.
ધમ્મવચારંતાનટ્રોન-ધર્મ વરચાતુર`ગ ચક્રવર્તીને. ધર્મ, અધિકૃત ચારિત્ર ધર્મ એ જ છે વર-પ્રધાન ચતુરન્ત ચક્ર, તેને ધારણ કરનારા ચારિત્રધમ એ ઉભય લેાકમાં ઉપકારક હોવાથી ચક્રવર્તીના ચક્રની અપેક્ષાએ તથા ત્રિકટ આદિ, મધ્ય અને અન્ત અથવા કષ, છેઃ અને તાપ વડે પશુિદ્ધ નિર્દોષ હાવાથી, અન્યપ્રણીત ધર્મ ચક્રની અપેક્ષાએ પ્રધાન-શ્રેષ્ઠ છે તથા નરક, તિય``ચ, મનુષ્ય અને દેવ લક્ષણ ચાર ગતિએના અંત કરનાર છે. અથવા દાન, શીલ, તપ અને ભાવરૂપ ચાર ધર્મ વડે ભવના અન્ત કરનાર છે માટે ધ વરચાતુરંતચક કહેવાય છે, ચક્રની જેમ ધચક્ર પણ મિથ્યાત્વાદિ ભાવશત્રુઓના નાશ કરે છે. દાનાદિ ચાર પ્રકારના ધર્મના અભ્યાસથી આગ્રહ--મૂર્છા, મમતા, લાભ આદિના છે મહાત્મા પુરૂષોને સ્વાનુભસિદ્ધ છે.
હવે એ પઢા વડે સ્તાતવ્ય સસ્પદાની સકારણ સ્વરૂપ સસ્પદા કહે છે.
અહિચવનાળસળધરાણ-અપ્રતિદ્રુત વર જ્ઞાન અને દનને ધારણ કરનારને. અપ્રતિહત-સત્ર અસ્ખલિત, વર-ક્ષાયિક. જ્ઞાન-વિશેષઅવષેધ, દર્શન-સામાન્યઅવબેક, તેને ધારણ કરનારા, સર્વ પ્રકારના આવરણ દૂર થવાથી