________________
પુરિયુત્તમાને પુરુષોત્તમ-સહજ તથાભવ્યત્યાદિ ભાવથી પર પકારાદિ સદ્ગોમાં અન્ય પુરૂ કરતાં શ્રેષ્ઠ-ચઢીયાતા.
પુરિસાળં-પુરુષને વિષે સિંહની જેમ શૌર્યાદિ ગુણો વડે પ્રધાન. સિંહ જેમ શૌયદિ ગુણયુક્ત હોય છે, તેમ ભગવાન પણ શત્રુનો ઉછેર કરવા માટે શૂર, તપકર્મ કરવા માટે વીર, રાગાદિ તથા ક્રોધાદિનું નિવારણ કરવાના આશય વડે ગંભીર પરિષહ સહન કરવા માટે ધીર, સંયમમાં સ્થિર ઉપસર્ગોથી નિર્ભય, ઈન્દ્રિય વર્ગથી નિશ્ચિત્ત અને ધ્યાનમાં નિષ્પક૫ હેય છે.
કુરિસરjgીવાળં-પુરુષને વિષે શ્રેષ્ઠ કમળ જેવા. જેમ કમલ કાદવમાં પેદા થાય છે, જલથી વધે છે અને તે બંનેને છોડી ઉપર રહે છે. તથા તે કમલ સ્વભાવથી સુંદર, ભુવનલક્ષ્મીનું નિવાસસ્થાન તથા ચક્ષુ આદિને આનંદ આપનાર હોય છે. તથા વિશિષ્ટ કેટિના તિર્યંચ અને દેવે વડે સેવાય છે અને સુખને હેતુ થાય છે, તેમ ભગવાન પણ કર્મપંકમાં ઉત્પન્ન થાય છે, દિવ્ય ભેગજલથી વધે છે અને તે બંનેને છોડીને નિરાળા રહે છે. અતિશયોના
ગથી અતિ સુંદર હોય છે. ગુણસંપદાઓના નિવાસસ્થાન છે. પરમાનન્દના હેતુ છે. કેવલ્યાદિગુણ વડે વિશિષ્ટ પ્રકારના તિર્યંચ, મનુષ્ય અને દેવે વડે સેવાય છે તથા મેક્ષ સુખના કારણે થાય છે
પુરિવાજથીf-પુરુષને વિષે શ્રેષ્ઠ ગંધહસ્તી સમાન. ગંધહસ્તીના ગંધથી તે સ્થાનમાં વિચરનારા બીજા શુદ્ર